પદ્મ પુરસ્કાર – દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ શાખાઓ/પ્રવૃત્તિઓનાં ક્ષેત્રોમાં આ પુરસ્કારો આપવામાં આવે છે. અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા …
Read More »
Matribhumi Samachar Gujarati