Tuesday, December 16 2025 | 11:25:56 AM
Breaking News

Tag Archives: PM Dhan-Dhanya Krishi Yojana

પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના

મુખ્ય મુદ્દાઓ 16 જુલાઈ, 2025ના રોજ મંજૂર કરાયેલી, આ યોજનાનો હેતુ 100 ઓછા પ્રદર્શન કરતા કૃષિ–જિલ્લાઓને 6 વર્ષ માટે ₹24,000 કરોડના વાર્ષિક ખર્ચ સાથે આવરી લેવાનો છે. તેનો ઉદ્દેશ્ય ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા, સિંચાઈ અને સંગ્રહમાં સુધારો કરવા અને ધિરાણની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. તેનું મુખ્ય ધ્યાન કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ પર રહેશે. આ યોજના 11 મંત્રાલયોની 36 યોજનાઓના સંતૃપ્તિ–આધારિત સંકલનને …

Read More »