Sunday, March 08 2026 | 01:32:03 PM
Breaking News

Tag Archives: PM SHRI Kendriya Vidyalaya Sabarmati

PM SHRI કેન્દ્રીય વિદ્યાલય સાબરમતીના વિદ્યાર્થીઓએ PM SHRI એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ હેઠળ પ્રેરણા સ્કૂલ અને પુરાતત્વીય અનુભવ મ્યુઝિયમ, વડનગરની મુલાકાત લીધી

PM SHRI સ્કૂલ્સ યોજના હેઠળ ચાલી રહેલી એક્સપોઝર વિઝિટ પહેલના ભાગરૂપે, PM SHRI કેન્દ્રીય વિદ્યાલય સાબરમતીના 45 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોના જૂથે આજે ગુજરાતના વડનગર ખાતેની પ્રતિકાત્મક પ્રેરણા સ્કૂલ અને નવા ઉદ્ઘાટન કરાયેલા પુરાતત્વીય અનુભવ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. દિવસભરની આ શૈક્ષણિક યાત્રાએ વિદ્યાર્થીઓને ભારતનો સમૃદ્ધ પુરાતત્વીય વારસો અનુભવવાની અને …

Read More »