ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (10 જાન્યુઆરી, 2025) ઓડિશાના ભુવનેશ્વર ખાતે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં સંબોધન કર્યું હતું તેમજ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય ડાયસ્પોરા આપણા દેશના શ્રેષ્ઠ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ફક્ત આ પવિત્ર ભૂમિમાં મેળવેલા જ્ઞાન …
Read More »
Matribhumi Samachar Gujarati