Sunday, December 07 2025 | 07:33:13 AM
Breaking News

Tag Archives: Prime Minister

પ્રધાનમંત્રીએ શ્રી કરસનભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની …

Read More »

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં 250+ સાયકલ સવારો સ્થૂળતા સામે લડવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને સમર્થન આપવા માટે એકઠા થયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે અહીં સાઇકલ સવારોના વિવિધ જૂથનું નેતૃત્વ કર્યું હતું અને ભારતમાં મેદસ્વીપણા સામે લડવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાકલને આગળ ધપાવી હતી. મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આ અઠવાડિયે યોજાયેલા ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ ઇવેન્ટમાં અસંખ્ય ડોકટરો અને ન્યુટ્રિશનિસ્ટ્સના જૂથે ભાગ …

Read More »

ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

વેટ્રીવેલ મુરુગનુક્કુ…..હરોહર! મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કોબાલન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, શુભ અવસરનો હિસ્સો બનનારા ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના અમારા બધા મિત્રો અને આ દિવ્ય અને ભવ્ય મંદિરને સાકાર બનાવનારા બધા કારીગર ભાઈઓ! મારું સૌભાગ્ય છે કે હું જકાર્તાના મુરુગન મંદિરના મહાકુંભ-અભિષેકમ જેવા …

Read More »

કેન્દ્રીય બજેટ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

આજનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે! આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ છે, આ દરેક ભારતીયના સપનાઓને પૂર્ણ કરતું બજેટ છે. અમે યુવાનો માટે ઘણા ક્ષેત્રો ખોલ્યા છે. સામાન્ય નાગરિક એ છે જે વિકસિત ભારતના મિશનને આગળ ધપાવશે. આ બજેટ એક ફોર્સ મલ્ટિપ્લાયર છે. આ બજેટ બચત વધારશે, રોકાણ …

Read More »

ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા’ – મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

જય જગન્નાથ! આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, ઓડિશા સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણી ઉદ્યોગસાહસિકો, દેશ અને દુનિયાના રોકાણકારો, અને ઓડિશાના મારા પ્રિય ભાઈઓ અને બહેનો! જાન્યુઆરી મહિનામાં એટલે કે 2025ની શરૂઆતમાં આ મારી ઓડિશાની બીજી મુલાકાત છે. થોડા દિવસ પહેલા જ, હું અહીં પ્રવાસી …

Read More »

પ્રધાનમંત્રી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને સાંજે 6 વાગ્યે, તેઓ 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. ઓડિશામાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ઓડિશા સરકાર દ્વારા …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની પ્રધાનમંત્રી રેલીને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને બેસ્ટ કેડેટ એવોર્ડ એનાયત કર્યા હતા. એનસીસી દિવસનાં પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 18 મૈત્રીપૂર્ણ દેશોમાંથી આશરે 150 કેડેટ્સ આવ્યા હતા અને તેમણે તેમનું સ્વાગત …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિવાસી મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે (24 જાન્યુઆરી, 2025) લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને આગામી પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેનાર એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ઘણાં સહભાગીઓએ પ્રધાનમંત્રીને રૂબરૂ મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો, જેના જવાબમાં પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો કે, …

Read More »

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

મહામહિમ, રાષ્ટ્રપતિ અને મારા ભાઈ પ્રબોવો સુબિયાન્ટો, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, નમસ્કાર! ભારતનાં પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડોનેશિયા આપણો મુખ્ય અતિથિ દેશ હતો. અને તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, જ્યારે આપણે આપણો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, ત્યારે ફરી એકવાર ઇન્ડોનેશિયાએ આ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવાનો ગૌરવપૂર્ણ સ્વીકાર કર્યો છે. આ …

Read More »

પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ …

Read More »