Thursday, January 15 2026 | 02:06:29 AM
Breaking News

Tag Archives: Terrorist

આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી, અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં : રાજનાથ સિંહે

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 26 જૂન, 2025ના રોજ ચીનના કિંગદાઓમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિની રૂપરેખા આપી. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પરિવર્તન માટે એક વ્યાપક રોડમેપ રજૂ કર્યો અને આહ્વાન કર્યું સભ્ય દેશોએ સામૂહિક સુરક્ષા અને સંરક્ષણ માટેના આ ખતરાનો નાશ કરવા માટે એક …

Read More »