પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનુ એક ગણાવતા લોકશાહીના રક્ષણ માટે ઉભા રહેલા અસંખ્ય ભારતીયોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બંધારણીય મૂલ્યો પરના ગંભીર હુમલાને યાદ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે – …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું: “ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભારત માટે તેમની સેવાની હંમેશા પ્રશંસા કરવામાં આવશે. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से …
Read More »પ્રધાનમંત્રીએ જાણીતા અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અભિનેતા શ્રી રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન તરીકે બિરદાવ્યા હતા. શ્રી રાજ કપૂરને માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જનારા સાંસ્કૃતિક દૂત ગણાવતા શ્રી મોદીએ કહ્યું …
Read More »સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોક સભાના અધ્યક્ષે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું
ઉપ-રાષ્ટ્રપતિ અને અધ્યક્ષ, રાજ્યસભા, શ્રી જગદીપ ધનખર; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાથી સંસદની રક્ષા કરતા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સંસદસભ્યો, શહીદોના પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લોકસભાના મહાસચિવ શ્રી …
Read More »
Matribhumi Samachar Gujarati