ભારતની સૌથી વધુ ઉજવાતી જીવંત પરંપરાઓમાંની એક દિવાળી, આજે નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા યુનેસ્કો આંતર-સરકારી સાંસ્કૃતિક વારસા સમિતિના 20મા સત્ર દરમિયાન માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં અંકિત કરવામાં આવી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, સંસ્કૃતિ મંત્રાલયના સચિવ શ્રી વિવેક અગ્રવાલ, સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને 194 સભ્ય દેશોના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો …
Read More »
Matribhumi Samachar Gujarati