Tuesday, December 30 2025 | 12:50:02 PM
Breaking News

Tag Archives: unveiled

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું

ભારત સરકારે તેના 2025ના કેલેન્ડર માટે જનભાગીદારીથી જનકલ્યાણને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો છે, જે પરિવર્તનકારી શાસનની નીતિ પર ભાર મૂકે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલ ભવન ખાતે કેલેન્ડરનું અનાવરણ કરતાં છેલ્લાં એક દાયકામાં વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનકારી શાસનની દેખીતી અસર વિશે વાત કરી હતી. તેમણે ગરીબોનું …

Read More »