લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ લોકોને, ખાસ કરીને યુવા દિમાગને, શક્તિ અને પ્રેરણા માટે પુસ્તકો તરફ વળવાનું આહ્વાન કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, પુસ્તકો એ વ્યક્તિગત અને સામાજિક વિકાસ બંનેમાં સાચું માર્ગદર્શક બળ છે. કારણ કે તે જ્ઞાનના કાયમી રેકોર્ડ છે, ભવિષ્યની પેઢીઓ માટે વિચારો અને વારસોનું જતન કરે છે. અધ્યક્ષે યુવાનોને પ્રેરણા અને પડકારોનો સામનો કરવાની શક્તિના …
Read More »ડૉ. મનસુખ માંડવિયાએ LA 2028 ઓલિમ્પિકની તૈયારીમાં NSFને સુશાસન માર્ગદર્શિકા, રાષ્ટ્ર-પ્રથમ અભિગમનું પાલન કરવા વિનંતી કરી
2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ભારતનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રીએ આજે નવી દિલ્હીમાં યોજાયેલી રાઉન્ડ ટેબલ મીટિંગમાં રાષ્ટ્રીય રમત ફેડરેશન (એનએસએફ)ને સુશાસન અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી હતી. આ ચર્ચાનું હાર્દ આયોજન, શાસન અને માળખાગત સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વ્યાપક સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ સ્થાપિત …
Read More »ભારતીય રેલવે યોગ્ય મુસાફરો માટે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને લોકોને રેલવે તંત્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે ગેરરીતિઓની જાણ કરવા વિનંતી કરે છે
રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટર જનરલ શ્રી. મનોજ યાદવે કહ્યું કે, “માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય રેલવે મુસાફરોના અધિકારોની રક્ષામાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે. અપ્રમાણિક તત્ત્વો દ્વારા ટિકિટિંગ સિસ્ટમના દુરુપયોગને દૂર કરીને આ ચુકાદો ભારતીય રેલવેની ટિકિટિંગ પ્રક્રિયાની પારદર્શકતા અને વાજબીપણું જાળવવાની અમારી કટિબદ્ધતાની પુષ્ટિ કરે છે. આરપીએફ તમામ કાયદેસર મુસાફરો માટે ટિકિટ સુલભ થાય તે …
Read More »રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદસભ્યોને જનતાનો વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરવાનો આગ્રહ કર્યો
રાજ્યસભામાં આજે વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદીય કાર્યવાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “માનનીય સભ્યો, વિશ્વ આપણી લોકશાહીને જુએ છે, તેમ છતાં આપણે આપણા વર્તન દ્વારા આપણા નાગરિકોને નિરાશ કરીએ છીએ. આ સંસદીય વિક્ષેપો જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓની મજાક ઉડાવે છે. ખંતથી સેવા કરવાની આપણી મૂળભૂત …
Read More »
Matribhumi Samachar Gujarati