Wednesday, December 31 2025 | 10:19:35 PM
Breaking News

Tag Archives: Vadnagar

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં વડનગરમાં અત્યાધુનિક આર્કિયોલોજિકલ એક્સપીરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા કોમ્પ્લેક્સ અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં વડનગરમાં આર્કિયોલોજિકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ, પ્રેરણા કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું હતું. શ્રી અમિત શાહે વડનગરમાં હેરિટેજ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ પ્લાન, અર્બન રોડ ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સફર પર બનેલી એક ફિલ્મ પણ રિલીઝ થઈ …

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના વડનગરમાં પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને વડનગર રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 16 જાન્યુઆરી, 2025, ગુરુવારના રોજ ગુજરાતના વડનગર ખાતે પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને વડનગર રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, ગૃહમંત્રી વડનગરમાં હેરિટેજ કોમ્પ્લેક્સ વિકાસ યોજના, શહેરી માર્ગ વિકાસ અને સુંદરતા કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરશે. શ્રી અમિત શાહ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મુલાકાત પર એક ફિલ્મ …

Read More »

પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગરમાં યોજાઈ ‘સુશાસન પદયાત્રા’

ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાના નેતૃત્વમાં 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગર ખાતે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત 8 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે યુવા …

Read More »

ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ કરશે

ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયા 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગરમાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન પદયાત્રા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ ઉજવણીમાં એક …

Read More »

વડનગર ખાતે તા. 24 ડિસેમ્બરના રોજ ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે. આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના …

Read More »