ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નો માટે સમયસર નિરાકરણ લાવવાની જરૂર છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતોને લગતી ચિંતાઓને દેશ પાછળ રાખી શકે તેમ નથી. આજે ધારવાડમાં કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કૃષિ કોલેજના અમૃત મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મેળાવડાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોતાનું …
Read More »
Matribhumi Samachar Gujarati