Tuesday, December 09 2025 | 03:18:06 PM
Breaking News

Tag Archives: workshop

ભારત-યુકે સહયોગને મજબૂત બનાવવાનો ગ્રીન હાઇડ્રોજન પર વર્કશોપનો હેતુ

ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને નિયમનો દ્વારા હાઇડ્રોજન માનકીકરણ પર ભારત-યુકે સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), BSI (બ્રિટિશ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યુશન) અને યુકે સરકારના ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના સહયોગથી, નવી દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજન પર બે દિવસીય ભારત-યુકે સ્ટાન્ડર્ડ્સ પાર્ટનરશિપ વર્કશોપનું આયોજન કર્યું હતું. ગ્રીન હાઇડ્રોજન પર ભારત-યુકે સ્ટાન્ડર્ડ્સ …

Read More »

HMoJS શ્રી સી. આર. પાટીલે નવી દિલ્હીમાં “પાણીના ઉપયોગની કાર્યદક્ષતાઃ સ્થાયી ભવિષ્ય માટે વ્યૂહરચનાઓ” વિષય પર કાર્યશાળાનું ઉદઘાટન કર્યું

જલ શક્તિ મંત્રાલયના નેશનલ વોટર મિશન (NWM) હેઠળ બ્યુરો ઓફ વોટર યુઝ એફિશિયન્સી (BWUE)એ ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિયેશન (આઇપીએ) સાથે મળીને સ્થાનિક જળ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને “વોટર યુઝ એફિશિયન્સી: સ્ટ્રેટેજીઝ ફોર અ સસ્ટેઇનેબલ ફ્યુચર” શીર્ષક હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ એનડીએમસી કન્વેન્શન સેન્ટર, પાલીકા કેન્દ્ર, સંસદ માર્ગ, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન માનનીય કેન્દ્રીય …

Read More »

ભારતીય નૌકાદળ દ્વારા 60-દિવસીય રેઝિલિયન્સ પ્રોગ્રામના ભાગરૂપે માનસિક સ્વાસ્થ્ય પર વર્કશોપનું આયોજન કરાયું

ભારતીય નૌકાદળ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ ડૉ. ડી.એસ. કોઠારી ઓડિટોરિયમ, ડીઆરડીઓ ભવન, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરૂ સિસ્ટર બીકે શિવાનીની આગેવાનીમાં ‘આત્મ-પરિવર્તન અને આંતરિક જાગૃતિ’ પર એક પરિવર્તનશીલ વર્કશોપ યોજવામાં આવ્યું હતું. વર્કશોપનું આયોજન નૌકાદળના કર્મચારીઓની માનસિક અને ભાવનાત્મક સ્થિતિ સ્થાપકતાને વધારવા માટે કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ મટિરિયલના વાઈસ એડમિરલ …

Read More »