Sunday, January 11 2026 | 01:30:36 AM
Breaking News

Tag Archives: World Environment Day

વિશ્વ પર્યાવરણ દિવસ પર પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વૃક્ષારોપણ સાથે વિશેષ વિરુપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

ડાક વિભાગના નેજા હેઠળ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ મુખ્ય ડાકઘરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વિશેષ વિરુપણ કર્યું અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ આજના યુગની …

Read More »