Sunday, January 11 2026 | 02:25:44 AM
Breaking News

Tag Archives: World Navkar Mahamantra Day

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ડાક આવરણ અને વિરુપણ બહાર પાડ્યું

‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ‘ પર પ્રકાશિત વિશેષ આવરણ દ્વારા તેનો દેશ- વિદેશમાં થશે વ્યાપક પ્રચાર-પ્રસાર – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ 9 એપ્રિલ, 2025 ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત “વિશ્વ નવકાર મહામંત્ર દિવસ” નિમિત્તે, ભારતીય ડાક વિભાગ દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક વિશેષ આવરણ અને વિરુપણનું વિમોચન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત …

Read More »