જોર્ડનના હાશેમાઇટ કિંગડમના મહામહિમ કિંગ અબ્દુલ્લા II ઇબ્ન અલ હુસૈનના આમંત્રણથી, પ્રજાસત્તાક ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15-16 ડિસેમ્બર, 2025 ના રોજ જોર્ડનના હાશેમાઇટ કિંગડમની મુલાકાત લીધી. બંને નેતાઓએ એ હકીકતને સ્વીકારી કે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત એક મહત્વપૂર્ણ સમયે થઈ રહી છે, કારણ કે બંને દેશો દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. …
Read More »કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે આયુષ પર સંસદીય સલાહકાર સમિતિની બીજી બેઠકની અધ્યક્ષતા કરી
આયુષ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બીજી બેઠક 15.12.2025ના રોજ નવી દિલ્હીમાં આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના વિવિધ રાજકીય પક્ષોના સંસદ સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં શ્રી સદાનંદ મ્હાલુ શેટ તનાવડે, શ્રી અષ્ટિકર પાટિલ નાગેશ બાપુરાવ અને શ્રી નિલેશ ડી. …
Read More »જાહેરાત માત્ર ભાવના કે બજારની ભાષા નથી; તે સાહિત્યનું એક જીવંત, સમકાલીન સ્વરૂપ છે – રમા પાંડે
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA) ના મીડિયા સેન્ટરે અહીં સમવેત ઓડિટોરિયમ ખાતે ‘સ્ટાર્સ શાઇન ઇન એડ્સ: એક અનોખું જાહેરાત પ્રદર્શન’ શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ફિલ્મ અને થિયેટર દિગ્દર્શક અને લેખિકા સુશ્રી રમા પાંડે, IGNCAના સભ્ય સચિવ ડૉ. સચ્ચિદાનંદ જોશી, અને કોમ્યુનિકેશન …
Read More »ભારત ઇનોવેટ્સ 2026 નેશનલ બેઝકેમ્પ ખાતે રાષ્ટ્રીય ડીપ-ટેક ટેલેન્ટને પ્રોત્સાહન
ભારત સરકારે, ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝરની ઓફિસના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ, ભારતના સૌથી આશાસ્પદ ડીપ-ટેક ઇનોવેશન્સને વૈશ્વિક મંચ પર રજૂ કરવાના તેના ઉદ્દેશને આગળ વધારવા માટે ભારત ઇનોવેટ્સ 2026 કાર્યક્રમ શરૂ કર્યો છે. આ ઇવેન્ટની અગાઉની જાહેરાત બાદ આ પહેલે તેની સ્પર્ધાત્મક સ્ક્રીનિંગ પાઇપલાઇઝનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. સખત, બહુ-તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા, આશરે 400 સ્ટાર્ટઅપ્સ અને ડીપ-ટેક ઇનોવેશન્સને ભારત ઇનોવેટ્સ 2026 નેશનલ …
Read More »કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ દિલ્હી-NCR માટે સમીક્ષા બેઠકોની શ્રેણીના ભાગરૂપે ગુરુગ્રામ અને ફરીદાબાદનું વાયુ પ્રદૂષણ ઘટાડવાની કાર્ય યોજનાઓ પર ઉચ્ચ-સ્તરીય સમીક્ષાની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, શ્રી ભૂપેન્દ્ર યાદવે, આજે NCRના આ શહેરોમાં હવા પ્રદૂષણનો સામનો કરવા માટે ગુરુગ્રામ અને ફરીદાબાદની કાર્ય યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ NCRમાં શહેર-વિશિષ્ટ કાર્ય યોજનાઓ પર આવી સમીક્ષાઓની શ્રેણીમાં બીજી બેઠક હતી, જે મંત્રી દ્વારા 03.12.2025ના રોજ યોજાયેલી અગાઉની સમીક્ષા બેઠક દરમિયાન નિર્દેશિત કર્યા …
Read More »જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત પહેલાં પ્રધાનમંત્રીનું નિવેદન
આજે હું જોર્ડનના હાશમાઈટ કિંગડમ, ઇથોપિયાના ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક અને ઓમાનની સલ્તનતની ત્રણ દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યો છું, આ ત્રણેય દેશો સાથે ભારત સદીઓ જૂના સભ્યતા સંબંધો ધરાવે છે તેમજ વ્યાપક સમકાલીન દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. પ્રથમ હું મહામહિમ રાજા અબ્દુલ્લા II ઇબ્ન અલ હુસૈનના આમંત્રણ પર જોર્ડનની મુલાકાત લઈશ. …
Read More »પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં 63મો કેવીએસ સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો
પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં 15 ડિસેમ્બર 2025ના રોજ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ)નો 63મો સ્થાપના દિવસ ગૌરવપૂર્ણ અને સાંસ્કૃતિક માહોલમાં ઉત્સાહપૂર્વક ઉજવાયો. કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી સચિન કુમાર સિંહ રાઠૌર રહ્યા. આ પ્રસંગે વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી તથા પૂર્વ શિક્ષકો — સુશ્રી માધવી ધનવડે (અંગ્રેજી શિક્ષિકા), શ્રી આનંદ કુમાર (રાજકીય વિજ્ઞાન શિક્ષક) તથા શ્રી જિતેન્દ્ર સિંહ …
Read More »કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ દિલ્હી-એનસીઆર માટે આગામી સમીક્ષા બેઠકોની શ્રેણીના ભાગરૂપે ગાઝિયાબાદ અને નોઈડાની હવા પ્રદૂષણ કાર્ય યોજનાઓની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે બે શહેરો ગાઝિયાબાદ અને નોઈડામાં હવા પ્રદૂષણનો સામનો કરવામાટે તૈયાર કાર્ય યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. એનસીઆરમાં શહેર-વિશિષ્ટ કાર્ય યોજનાઓ પરની સમીક્ષા બેઠકોની શ્રેણી હેઠળ આ પ્રથમ સમીક્ષા હતી, જે આગામી દિવસોમાં રાજ્ય-સ્તરની સમીક્ષામાં પરિણમશે. મંત્રીની ઇચ્છા મુજબ આ …
Read More »PSBની બાકી શિક્ષણ લોનમાં ગ્રોસ NPA 7%થી ઘટીને 2% થઈ, જે સુધરેલી એસેટ ગુણવત્તા (Asset Quality) દર્શાવે છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાણ કરવામાં આવી છે કે, બાકી શિક્ષણ લોનના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ના ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) નાણાકીય વર્ષ 2020-21 માં 7% થી ઘટીને નાણાકીય વર્ષ 2024-25 માં 2% થઈ ગયા છે, જેનાથી વર્ષોથી શિક્ષણ લોનની એસેટ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. …
Read More »ભારતીય રેલવે દ્વારા ખાતરની લોડિંગમાં 11.7% નો વધારો નોંધાયો, દેશભરના ખેડૂતોને અવિરત પુરવઠો સુનિશ્ચિત
ભારતીય રેલવે ભારતની કૃષિ અર્થવ્યવસ્થાને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે દેશભરમાં ખાતરોના સરળ અને સમયસર પરિવહનની ખાતરી આપે છે. આ વર્ષે, 30 નવેમ્બર સુધીમાં ખાતરનું લોડિંગ 17,168 રેક્સ પર પહોંચ્યું છે. આ ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા 15,369 રેક્સની તુલનામાં 11.7% નો વધારો દર્શાવે છે. આ વધારો રેલવે નેટવર્કના કાર્યક્ષમ સંચાલનને દર્શાવે છે. કૃષિ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ખેડૂતોને વાવણી અને …
Read More »
Matribhumi Samachar Gujarati