પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“તમામ દેશવાસીઓ વતી ભારત માતાના કર્મઠ પુત્ર પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. સ્વતંત્રતા ચળવળના આ મહાનાયકે વિદેશી શાસન સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. માતૃભૂમિ પ્રત્યેના તેમના સમર્પણ અને સેવાને હંમેશા શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

