Monday, June 22 2026 | 12:56:37 PM
Breaking News

Matribhumi Samachar

INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો. 15 જાન્યુઆરીનો દિવસ આર્મી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. દેશની રક્ષા …

Read More »

નવી મુંબઈમાં ઇસ્કોનનાં શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં ભાષણનો મૂળપાઠ

હરે કૃષ્ણ – હરે કૃષ્ણ! હરે કૃષ્ણ – હરે કૃષ્ણ! મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવા ભાઉજી, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, શ્રી ગુરુ પ્રસાદ સ્વામીજી, હેમા માલિનીજી, બધા પ્રતિષ્ઠિત મહેમાનો, ભક્તો, ભાઈઓ અને બહેનો. આજે, ઇસ્કોનના પ્રયાસોથી જ્ઞાન અને ભક્તિની આ મહાન ભૂમિ પર શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આવા અલૌકિક સમારોહમાં …

Read More »

મહાકુંભ 2025માં, મકરસંક્રાંતિ પર સાંજે 5.30 વાગ્યા સુધી, સંગમમાં કુલ 3.50 કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું, વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે

વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ મહાકુંભ 2025માં મકરસંક્રાંતિના શુભ અવસરે, આજે અવિરત અને શુદ્ધ ત્રિવેણી સંગમ ખાતે સાંજે 5.30 વાગ્યા સુધી કુલ 3.50 કરોડથી વધુ ભક્તોએ પ્રથમ અમૃત સ્નાન કર્યું. આ માહિતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની x પોસ્ટ દ્વારા આપી હતી. આ પ્રસંગ ફક્ત  શ્રદ્ધા અને આદરનું પ્રતીક નથી, પરંતુ એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતાનું એક અદ્ભુત …

Read More »

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની ભાષિની મહાકુંભ પ્રયાગરાજ 2025માં 11 ભાષાઓમાં બહુભાષી સુવિધા પૂરી પાડે છે

ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં બહુભાષી સુલભતા માટે ભાષિનીના એકીકરણ સાથે તકનીકી સહયોગની ઓફર કરી છે. ‘ડિજીટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સોલ્યુશન‘ ‘ડિજિટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સોલ્યુશન’ મારફતે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સંકલનમાં ભાગ લેનારાઓને ભાષિનીની ભાષા અનુવાદ ઇકોસિસ્ટમ કેવી રીતે મદદરૂપ થશે તે આ  પ્રમાણે છે: બહુભાષીય આધાર મૂળ ભાષાઓમાં અવાજની મદદથી ખોવાયેલી/શોધાયેલી …

Read More »

પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે નોંધણી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ અરજીઓ સાથે પૂર્ણ થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) માટે નોંધણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ ભાગીદારી સાથે પૂર્ણ થઈ. પરીક્ષા સંબંધિત તણાવને શિક્ષણ અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે. PPC 2025ની 8મી આવૃતિએ ભારત અને વિદેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી નોંધણીના સંદર્ભમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સ્થાપિત કર્યું …

Read More »

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે. X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું: “મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી પ્રાર્થના. “મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો આ …

Read More »

આપણા નિવૃત્ત સૈનિકો, નાયક અને દેશભક્તિનાં કાયમી પ્રતિકો છે: પ્રધાનમંત્રી

આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ આજે સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે ટિપ્પણી કરી કે આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ પર, આપણે આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું …

Read More »

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભ ખાતે પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા. મહાકુંભની ઝલક શેર કરતા શ્રી મોદીએ લખ્યું: “મહાકુંભમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ!” મકરસંક્રાંતિના મહાન પર્વ પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા તમામ ભક્તોને હાર્દિક અભિનંદન. મહાકુંભની કેટલીક તસવીરો…”   …

Read More »

ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, WMO સેક્રેટરી જનરલ પ્રોફેસર સેલેસ્ટે સાઉલોજી, વિદેશથી આવેલા આપણા મહેમાનો, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ. રવિચંદ્રનજી, IMD ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાજી, અને અન્ય મહાનુભાવો, બધા વૈજ્ઞાનિકો અને વિવિધ વિભાગો અને સંસ્થાઓના અધિકારીઓ, દેવીઓ અને સજ્જનો. આજે આપણે ભારતીય હવામાન વિભાગ, IMDના 150 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. IMDના આ …

Read More »

રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના ખૂબ જ આનંદની વાત છે, ખાસ કરીને સમગ્ર ભારતમાં આપણા મહેનતુ હળદર ખેડૂતો માટે: પ્રધાનમંત્રી

રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાને અભિનંદન આપતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે હળદર ઉત્પાદનમાં નવીનતા, વૈશ્વિક પ્રમોશન અને મૂલ્યવર્ધન માટે વધુ સારી તકો સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું: “રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના ખૂબ જ આનંદની વાત છે, ખાસ કરીને સમગ્ર ભારતમાં આપણા મહેનતુ હળદર …

Read More »