પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અભિનેતા શ્રી રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન તરીકે બિરદાવ્યા હતા. શ્રી રાજ કપૂરને માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જનારા સાંસ્કૃતિક દૂત ગણાવતા શ્રી મોદીએ કહ્યું …
Read More »સોનાના વાયદાના ભાવમાં રૂ.1,493નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ચાંદીમાં રૂ.209 અને ક્રૂડ તેલમાં રૂ.173ની વૃદ્ધિ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 6થી 12 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 139,42,906 સોદાઓમાં કુલ રૂ.14,82,979.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,58,842.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13,24,123.59 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,38,192 સોદાઓમાં …
Read More »કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને તેની સંલગ્ન સંસ્થાઓ સામે સ્થગન અને રોકનો આદેશ જારી કર્યો; કોઈપણ પ્રકારનો આર્થિક દંડ ન લાદવાનું નક્કી કર્યું
સ્પર્ધા અધિનિયમ, 2002 (અધિનિયમ)ની કલમ 27ની જોગવાઈઓ હેઠળ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ સબર્બન ટેબલ ટેનિસ એસોસિએશન (TSTTA), મહારાષ્ટ્ર સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (MSTTA), ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) વિરુદ્ધ અધિનિયમની કલમ 3(4) અને 4ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ તારીખ 12.12.2024ના રોજ એક આદેશ પસાર કર્યો, જેના પરિણામ સ્વરૂપ વ્યવહારો નકારવામાં આવ્યા …
Read More »હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન
ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આયોજિત હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં PM SHRI કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમની સર્જનાત્મકતાથી શાનદાર પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમ અમદાવાદના શક્તિ કોન્વોકેશન હોલ, વૈષ્ણોદેવી સર્કલ ખાતે યોજાયો હતો, જેમાં શહેર અને રાજ્યના અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ તેમની રચનાઓ રજૂ કરી. વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ: – ત્રણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રમાણપત્રો એનાયત કરાયા. – શાળાને ટ્રોફીથી …
Read More »સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નિયમોનું પાલન ન કરતી 17 ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને નોટિસ ફટકારી
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે જે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. જેમાંથી 13 એકમોની હાલ તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ઉપભોક્તા અધિકારોને જાળવવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સીસીપીએએ પ્રત્યક્ષ વેચાણ પ્રવૃત્તિઓના નિયમન પર અને પ્રસ્તુત કાનૂની માળખાનું અનુપાલન સુનિશ્ચિત કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત …
Read More »પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન
પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફીસ બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા – 390001 (ફોન નં.0265-2433101)ની કચેરી ખાતે તારીખ 19/12/2024ના રોજ 11.00 કલાકે કરવામાં આવેલ છે. આ અદાલતમાં ફક્ત પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત (નીતિ વિષયક મુદ્દા સિવાયની) ફરિયાદ સાંભળી નિકાલ કરવામાં આવશે. પેન્શન અંગે …
Read More »સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોક સભાના અધ્યક્ષે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું
ઉપ-રાષ્ટ્રપતિ અને અધ્યક્ષ, રાજ્યસભા, શ્રી જગદીપ ધનખર; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાથી સંસદની રક્ષા કરતા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સંસદસભ્યો, શહીદોના પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લોકસભાના મહાસચિવ શ્રી …
Read More »પ્રધાનમંત્રી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવા તરફનું બીજું મહત્ત્વનું પગલું હશે. મુખ્ય સચિવોની પરિષદ પ્રધાનમંત્રીના સહકારી સંઘવાદને મજબૂત કરવા અને ઝડપી વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે કેન્દ્ર …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે …
Read More »પ્રયાગરાજમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જી, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, બ્રજેશ પાઠકજી, ઉત્તર પ્રદેશના મંત્રીઓ, સાથી સાંસદો અને ધારાસભ્યો, પ્રયાગરાજના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ, અન્ય મહાનુભાવો, અને મારા વહાલા ભાઈઓ અને બહેનો. હું પ્રયાગરાજમાં સંગમની આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું. મહા કુંભમાં ભાગ લેનાર તમામ સંતો અને ઋષિઓને પણ હું …
Read More »
Matribhumi Samachar Gujarati