મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.71977.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9564.56 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62412. કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18595 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »વર્ષાંત સમીક્ષા 2024: સ્ટીલ મંત્રાલય
ગ્રીન સ્ટીલ મિશન: સરકારે ઉદ્યોગની પર્યાવરણીય સ્થિરતાને વધારવા માટે નિર્ણાયક પગલાં લીધાં છે. સ્ટીલ મંત્રાલય સ્ટીલ ઉદ્યોગને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને ચોખ્ખા શૂન્ય લક્ષ્યાંક તરફ આગળ વધવામાં મદદ કરવા માટે અંદાજે રૂ. 15,000 કરોડના ખર્ચે ‘ગ્રીન સ્ટીલ મિશન’ તૈયાર કરી રહ્યું છે. આ મિશનમાં ગ્રીન સ્ટીલ માટે પીએલઆઈ યોજના, પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહનો અને ગ્રીન સ્ટીલ …
Read More »વર્ષના અંતની સમીક્ષા 2024 – NIFTEM-K ની સિદ્ધિઓ અને પહેલ: ફૂડ ઇનોવેશન અને સહયોગ માટે નોંધપાત્ર વર્ષ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ (NIFTEM-K) એ 2024માં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે ફૂડ-પ્રોસેસિંગ સેક્ટરને આગળ વધારવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તકનીકી નવીનતાઓથી લઈને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા સુધી આ વર્ષ સંસ્થા માટે યાદગાર રહ્યું છે. વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024માં ટેક્નોલોજીકલ ઈનોવેશન્સ દર્શાવવામાં આવ્યા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા …
Read More »વર્ષાંત સમીક્ષા : મુખ્ય સિદ્ધિઓ
કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2021-26નાં ગાળા દરમિયાન રૂ. 4,797 કરોડનાં ખર્ચે અમલ કરવા માટે એમઓઇએસની “પૃથ્વી વિજ્ઞાન (પૃથ્વી)” યોજનાને મંજૂરી આપી છે. આ યોજનામાં પાંચ વર્તમાન પેટાયોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં વાતાવરણ અને આબોહવા સંશોધન– મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ એન્ડ સર્વિસીસ (આરએવીએસ), ઓશન સર્વિસીસ, મોડલિંગ એપ્લિકેશન, રિસોર્સિસ એન્ડ ટેકનોલોજી (ઓ-સ્માર્ટ), પોલર સાયન્સ અને ક્રાયોસ્ફિયર રિસર્ચ (પેસર), સિસ્મોલોજી એન્ડ જીઓસાયન્સિસ (સેજ) અને રિસર્ચ, એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ આઉટરીચ (રીચઆઉટ)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળે 11 સપ્ટેમ્બર, 2024ના …
Read More »ટોપ હિન્દી બ્લોગ્સમાં સામેલ થયું પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવનું બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’
દેશ-વિદેશમાં ઇન્ટરનેટ પર હિન્દી ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસાર અને બ્લોગિંગના માધ્યમથી પોતાની રચનાત્મકતાની વિસ્તૃત વિસ્તૃતિકરણ કરનાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’ (http://dakbabu.blogspot.com/)ને ટોપ હિન્દી બ્લોગ્સમાં સ્થાન મળ્યું. ઇન્ડિયન ટોપ બ્લોગ્સ નામક સર્વે એજન્સી દ્વારા વિશ્વના હિન્દી બ્લોગ્સ પર કરાયેલા સર્વેના આધાર પર આ બ્લોગને શ્રેષ્ઠ હિન્દી બ્લોગ્સની ડિરેક્ટરીમાં શામિલ કરવામાં આવ્યું છ, જેમાં વર્ષ 2024 માં 104 હિન્દી બ્લોગોને સ્થાન મળ્યું છે. 100થી વધુ દેશોમાં જોવાતો અને વંચાતો ‘ડાકિયા ડાક લાયા’ બ્લોગ હાલમાં 1600થી વધુ પોસ્ટ પ્રકાશિત છે. વર્ષ 2008થી બ્લોગિંગમાં સક્રિય અને ‘દશકના શ્રેષ્ઠ હિન્દી બ્લોગર દંપતિ’ તેમજ સાર્ક દેશોના શ્રેષ્ઠ ‘પરિકલ્પના બ્લોગિંગ સાર્ક શિખર સન્માન’થી સમ્માનિત શ્રી કૃષ્ણ કુમાર યાદવ હિન્દી બ્લોગિંગ ક્ષેત્રમાં એક જાણીતા નામ બન્યા છે. ‘ડાકિયા ડાક લાયા’ બ્લોગ તેની વિવિધ પોસ્ટ્સ દ્વારા ડાક સેવાઓની વિશાળતા, વિવિધતા અને આધુનિક સમયમાં તેમાં થયેલાં બધા બદલાવોને રેખાંકિત કરે છે. આ બ્લોગ દ્વારા ડાક સેવાઓ સાથે જોડાયેલા ઘણા જાણીતા – અજાણ પાસાંને પ્રકાશિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બહુમાત્રિક વ્યક્તિત્વ ધરાવતા શ્રી કૃષ્ણ કુમાર યાદવ ભારતીય ડાક સેવા ના 2001 બેચના વરિષ્ઠ અધિકારી છે, સાથે-સાથે સામાજિક, સાહિત્યિક અને સમકાલીન મુદ્દાઓ પર લેખન કરનારા સાહિત્યકાર, વિચારક અને બ્લોગર પણ છે. અત્યાર સુધી એમની 7 પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકી છે – ‘અભિલાષા’ (કાવ્ય-સંગ્રહ), ‘અભિવ્યક્તિઓના બહાના ‘ અને ‘અનુભૂતિઓ અને વિમર્શ’ (નિબંધ-સંગ્રહ), ‘India Post : 150 Glorious Years’ (2006), ‘ક્રાંતિ-યજ્ઞ : 1857-1947 ની ગાથા’, ‘જંગલમાં ક્રિકેટ’ (બાલ-ગીત સંગ્રહ) અને ‘ 16 આને 16 લોક’ (નિબંધ-સંગ્રહ). વિભાગીય દાયિત્વ અને હિન્દી ના પ્રચાર દરમિયાન, લંડન, ફ્રાંસ, જર્મની, નેદરલૅન્ડ, દક્ષિણ કોરિયા, ભૂટાન, શ્રીલંકા, નેપાલ જેવા દેશોની યાત્રા કરી છે. ‘શબ્દ સર્જન કી ઓર’ (http://kkyadav.blogspot.com) અને ‘ડાકિયા ડાક લાયા’ (http://dakbabu.blogspot.com) આપના પ્રખ્યાત બ્લોગ્સ છે. નેપાલ, ભૂટાન અને શ્રીલંકા સહિત અનેક દેશોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બ્લોગર્સ સંમેલનમાં આપને સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના વિવિધ ભાગોમાં – સુરત (ગુજરાત), કાનપુર, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, પ્રયાગરાજ, જોધપુર, લખનૌ, વારાણસીમાં વિવિધ પદો પર કાર્ય કરવા ઉપરાંત હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ તરીકે કાર્યરત છે.
Read More »ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચમાં કૃષિ વૈજ્ઞાનિકોની નિમણૂકોમાં ગેરરીતિઓનો આરોપ પાયાવિહોણો: આઇસીએઆર
આ કેટલાક સમાચારોના સંદર્ભમાં છે જે 27.12.2024ના રોજ મીડિયાના કેટલાક વિભાગોમાં પ્રકાશિત થયા હતા, જેમાં “આઇસીએઆરમાં કૃષિ વૈજ્ઞાનિકોની નિમણૂકોમાં ગેરરીતિઓ અને તેમાં તપાસની માંગ”નો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર) ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગના નેજા હેઠળ કૃષિ સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરતી …
Read More »પ્રધાનમંત્રીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું: “અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જીમી કાર્ટરના નિધનથી ખૂબ જ દુઃખી છું. એક મહાન દૂરદર્શી રાજનેતા હતા, તેમણે વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે અથાક કામ કર્યું. ભારત-અમેરિકા વચ્ચે …
Read More »વર્ષાંત સિદ્ધિઓ 2024-DoPPW
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (ડીઓપીપીડબ્લ્યુ)એ વર્ષ 2024માં કેટલીક પહેલો અમલમાં મૂકી છે, જેનો ઉદ્દેશ પેન્શનર્સનાં કલ્યાણને વધારવાનો, ફરિયાદ નિવારણમાં સુધારો કરવાનો અને પેન્શન પ્રક્રિયાઓમાં ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો છે. 1. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગનો 100 દિવસનો એક્શન પ્લાન પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના 100 દિવસના એક્શન પ્લાન હેઠળ નીચેની પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવ્યો હતો: ફેમિલી પેન્શનર્સની ફરિયાદોના અસરકારક …
Read More »ભારતના મનોરંજન અને સર્જનાત્મક ઉદ્યોગ માટે પ્રધાનમંત્રીનું આહ્વાનઃ વૈશ્વિક મંચ પર ભારતની રચનાત્મક શક્તિને પ્રદર્શિત કરવા માટે WAVESમાં સામેલ થાવ
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત‘ના 117માં એપિસોડમાં ભારતના રચનાત્મક અને મનોરંજન ક્ષેત્ર માટે એક મોટી ઉપલબ્ધિના રોમાંચક સમાચાર શેર કર્યા. રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ભારત આવતા વર્ષે 5થી 9 ફેબ્રુઆરી, 2025 સુધી પ્રથમ વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)ની યજમાની કરશે. વેવ્સ સમિટઃ ભારતની રચનાત્મક …
Read More »મહાકુંભ 2025: શ્રદ્ધાળુઓ માટે એક અવિરત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ યાત્રાના અદ્ભુત અનુભવની પ્રતીક્ષા
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહાકુંભનું આયોજન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી 45 દિવસ માટે પ્રયાગરાજમાં થવાનું છે. આ સમય દરમિયાન ભારતીય ડાયસ્પોરાને ભારત આવવાનું કહેતા એક સાથે ભારત આવવાના ઘણા કારણો છે. પહેલા એનઆરઆઈ દિવસ, પછી મહાકુંભ અને તે પછી ગણતંત્ર દિવસ, આ એક પ્રકારની ત્રિવેણી છે, ભારતના વિકાસ અને વારસા સાથે જોડાવાની એક મહાન તક છે.” નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર …
Read More »
Matribhumi Samachar Gujarati