આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2025ની સીઝન માટે કોપરા માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપી દીધી છે. ખેડુતોને વળતરયુક્ત ભાવો પ્રદાન કરવા માટે, સરકારે 2018-19ના કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તમામ ફરજિયાત પાકોની MSP સમગ્ર ભારતની સરેરાશ ઉત્પાદન કિંમતના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે નક્કી કરવામાં આવશે. તદનુસાર, 2025 સીઝન માટે મિલીંગ કોપરાની વાજબી સરેરાશ ગુણવત્તા માટે MSP …
Read More »રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું: “રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર થયેલા અકસ્માતમાં …
Read More »પ્રધાનમંત્રીએ શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ વર્ષો સુધી રાજ્યના રાજકારણમાં સક્રિય રહ્યા અને ચૌધરી દેવીલાલજીના કાર્યને આગળ ધપાવવા સતત પ્રયાસો કર્યા. …
Read More »ઉપરાષ્ટ્રપતિ 21 ડિસેમ્બર, 2024ના રોજ ચંડીગઢની મુલાકાત લેશે
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 21 ડિસેમ્બર, 2024ના રોજ ચંડીગઢની એક દિવસીય મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિ કે જેઓ પંજાબ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે, તેઓ પોતાની યાત્રા દરમિયાન ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટીની 5મા વૈશ્વિક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું ઉદ્ઘાટન કરશે. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 …
Read More »રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદસભ્યોને જનતાનો વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરવાનો આગ્રહ કર્યો
રાજ્યસભામાં આજે વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદીય કાર્યવાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “માનનીય સભ્યો, વિશ્વ આપણી લોકશાહીને જુએ છે, તેમ છતાં આપણે આપણા વર્તન દ્વારા આપણા નાગરિકોને નિરાશ કરીએ છીએ. આ સંસદીય વિક્ષેપો જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓની મજાક ઉડાવે છે. ખંતથી સેવા કરવાની આપણી મૂળભૂત …
Read More »રાજ્યસભાના 266માં સત્રના સમાપન પ્રસંગે અધ્યક્ષના ભાષણના મૂળપાઠ
માનનીય સભ્યો, હું મારી વિદાયપૂર્ણ ભાષણ આપી રહ્યો છું. આપણા બંધારણની 75મી વર્ષગાંઠ નિમિતે, આ સત્રનું સમાપન કરીએ છીએ ત્યારે આપણે ગંભીર ચિંતનની ક્ષણનો સામનો કરીએ છીએ. જ્યારે ગૃહમાં ઐતિહાસિક બંધારણ સંવિધાન દિવસની ઉજવણીનો આપણો ઉત્સવ લોકતાંત્રિક મૂલ્યોને પુનઃપુષ્ટ કરવાનો હતો, ત્યારે આ ગૃહમાં આપણાં કાર્યો એક અલગ જ વાર્તા જણાવે છે. …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ સિકંદરાબાદની કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટને ધ્વજ અર્પણ કર્યો
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (20 ડિસેમ્બર, 2024) કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ, સિકંદરાબાદને ધ્વજ પ્રદાન કર્યો છે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની ઉન્નત સંરક્ષણ વ્યવસ્થાપન ક્ષમતા રાજદ્વારી અને લશ્કરી ભાગીદારીને મજબૂત કરવામાં અને સંરક્ષણ નિકાસ વધારવામાં મદદ કરશે. તેનાખી ભારતને વૈશ્વિક સુરક્ષા ફોરમમાં સક્રિય વલણ જાળવવામાં પણ …
Read More »સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.106ની વૃદ્ધિ, ચાંદી રૂ.483 નરમ
ક્રૂડ તેલના વાયદામાં રૂ.62નો ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.9862.05 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.63489.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5407.06 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18330 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.73353.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં …
Read More »વર્ષાંત સમીક્ષા 2024 : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
વર્ષ 2024માં સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયના સામાજિક ન્યાય અને સશક્તીકરણ વિભાગ (ડી /ઓ એસજે એન્ડ ઇ)ની મુખ્ય પહેલ અને સિદ્ધિઓનો સ્નેપશોટ નીચે આપેલ છે. અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની પહેલ પ્રી–મેટ્રિક અને પોસ્ટ–મેટ્રિક શિષ્યવૃત્તિ ડી/ઓ એસ.જે.એન્ડ ઇ. દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત બે શિષ્યવૃત્તિ યોજનાઓનો અમલ કરવામાં આવે છે, જેમાં (1) અનુસૂચિત જાતિઓ અને અન્યો માટે પ્રિ-મેટ્રિક …
Read More »ડૉ. મનસુખ માંડવિયાએ કર્મચારીઓની રાજ્ય વીમા નિગમ (ESIC)ની 195મી બેઠકની અધ્યક્ષતા કરી
ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રીએ આજે નવી દિલ્હીના શ્રમ શક્તિ ભવન ખાતે ESI કોર્પોરેશનની 195મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે શ્રમ અને રોજગાર અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે પણ ઉપસ્થિત હતા. નાણાકીય વર્ષ 2023-24 માટે ESI કોર્પોરેશનના વાર્ષિક …
Read More »
Matribhumi Samachar Gujarati