Monday, February 23 2026 | 06:04:28 PM
Breaking News

Matribhumi Samachar

આસામમાં 4થા સહકારી મેળાનું ઉદ્ઘાટન

ભારત સરકારના સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, આસામ સરકારના સહકાર વિભાગ દ્વારા આયોજિત 4થો સહકારી મેળો 2025 નું આજે AEI ગ્રાઉન્ડ, ચાંદમારી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 13 થી 15 ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત ત્રણ દિવસીય આ ઇવેન્ટનો હેતુ આસામમાં સહકારી ચળવળની શક્તિ, વિવિધતા અને સંભવિતતા દર્શાવવાનો છે. ભારત સરકારના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી, શ્રી કૃષ્ણ પાલ ગુર્જર દ્વારા, આસામ સરકારના સહકાર મંત્રી, શ્રી જોગેન મોહનની ગૌરવપૂર્ણ હાજરીમાં, મેળાનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુવાહાટીમાં સહકારી મેળાને સંબોધતા, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આસામમાં સહકારી ચળવળ એ રાજ્યના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આચારનું કુદરતી વિસ્તરણ છે. મંત્રીએ પ્રદેશના મહાન સંત વ્યક્તિઓ, મહાપુરુષ શ્રીમંત શંકરદેવ અને મહાપુરુષ માધવદેવ ને શ્રદ્ધાંજલિ આપી, જેમનો એકતા, સમાનતા અને સમાજ સેવા પરનો ઉપદેશ સહકારી ભાવનાનો મુખ્ય પાયો રચે છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ નોંધ્યું કે પ્રધાનમંત્રીના નિર્ણાયક નેતૃત્વ અને કેન્દ્રીય સહકાર મંત્રીના કેન્દ્રિત માર્ગદર્શન હેઠળ, “સહકાર સે સમૃદ્ધિ“ નું રાષ્ટ્રીય વિઝન એક જીવંત વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ રહ્યું છે. તેમણે 2021 માં સહકાર મંત્રાલયની સ્થાપનાને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું, જે 2047 સુધીમાં ભારતમાં સર્વતોમુખી, વિશ્વ-કક્ષાની સહકારી પ્રણાલી માટે જરૂરી સંસ્થાકીય પ્રોત્સાહન અને સ્પષ્ટ બ્લુપ્રિન્ટ પ્રદાન કરે છે. શ્રી ગુર્જરે ખાસ કરીને આસામમાં સુધારાઓના પ્રવેગની પ્રશંસા કરી, જેનો શ્રેય મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાના ગતિશીલ નેતૃત્વ અને રાજ્ય સહકાર મંત્રી, શ્રી જોગેન મોહનના સમર્પિત પ્રયાસોને આપ્યો, જેના કારણે આ ક્ષેત્રનું સ્પષ્ટ પુનરુત્થાન થયું છે. આ રાજ્ય- સ્તરીય સક્રિય અમલીકરણથી આસામને મુખ્ય રાષ્ટ્રીય પહેલોમાં અગ્રણી …

Read More »

CBDT ડેટા-આધારિત અભિગમ દ્વારા બોગસ ડિડક્શનના દાવાઓ સામે કરદાતાઓને ‘નજ’ (NUDGE) કરે છે

તાજેતરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ ઘણા વચેટિયાઓ (intermediaries) સામે કાર્યવાહી કરી છે, જેઓ આવકવેરા અધિનિયમ હેઠળ કપાત અને મુક્તિના બોગસ દાવાઓ સાથે આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં સામેલ હતા. આ કવાયતથી જાણવા મળ્યું કે કેટલાક વચેટિયાઓએ કમિશનના ધોરણે ખોટા દાવાઓ સાથે રિટર્ન ફાઇલ કરવા માટે સમગ્ર ભારતમાં તેમના એજન્ટોનું નેટવર્ક સ્થાપિત કર્યું …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાય, નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય શર્મા અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે …

Read More »

નઈ ચેતના માત્ર એક યોજના નથી, તે એક જન આંદોલન છે: ડૉ. પેમ્મસાની ચંદ્ર શેખર

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંચાર રાજ્ય મંત્રી, ડૉ. પેમ્મસાની ચંદ્ર શેખર એ લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક કાર્યવાહીનું આહ્વાન કર્યું અને તમામ હિસ્સેદારોને “એક અવાજ, એક સંકલ્પ, સમાનતા માટે એક નવી શરૂઆત” ના સંકલ્પ સાથે આગળ વધવા વિનંતી કરી. રાજ્ય-સ્તરીય નઈ ચેતના 4.0 ના લોકાર્પણ દરમિયાન સભાને સંબોધતા, તેમણે આ પહેલને લિંગ-આધારિત હિંસા સામે એક શક્તિશાળી જન આંદોલન તરીકે વર્ણવ્યું અને તેના તમામ સ્વરૂપોમાં હિંસાને નાબૂદ કરવા માટે સામૂહિક જવાબદારીનું આહ્વાન કર્યું. કાર્યક્રમના ભાગરૂપે, મંત્રીએ ગુંટૂરમાં જેન્ડર રિસોર્સ સેન્ટર (GRC) નું ઉદ્ઘાટન કર્યું. GRC મહિલાઓ માટે વન-સ્ટોપ સપોર્ટ …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ મણિપુરના સેનાપતિમાં એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(12 ડિસેમ્બર, 2025) મણિપુરના સેનાપતિમાં એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મણિપુરના આદિવાસી સમુદાયો માટે આદર, સુરક્ષા અને વિકાસની તકો તેમજ દેશની પ્રગતિમાં તેમની વધુ ભાગીદારી રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. ભારત સરકાર મણિપુરમાં વિકાસ સમાવિષ્ટ અને ટકાઉ બને તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક નેતાઓ, નાગરિક સમાજ અને સમુદાયો સાથે નજીકથી કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સરકાર દેશના દરેક ખૂણા સુધી વિકાસ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર દૂરના આદિવાસી વિસ્તારોના વિકાસ પર …

Read More »

કેબિનેટે ભારતની વસ્તી ગણતરી 2027ના આયોજનની યોજનાને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે રૂ. 11,718.24 કરોડના ખર્ચે ભારતની વસ્તી ગણતરી 2027નું આયોજન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. યોજનાની વિગતો: ભારતીય વસ્તી ગણતરી એ વિશ્વમાં સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કવાયત છે. ભારતની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: (i) હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ – એપ્રિલ થી સપ્ટેમ્બર, 2026 અને (ii) વસ્તી ગણના (Population Enumeration …

Read More »

ગુજરાતના સંચાર મિત્રોએ રચ્યો નવો કિર્તિમાન: 2 મહિનામાં 50થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો, દૂરસંચાર વિભાગની યોજનાઓને પહોંચાડી જન-જન સુધી

ગુજરાત અને દાદરા-નગર હવેલી તથા દમણ-દીવમાં દૂરસંચાર વિભાગ (ડીઓટી) હેઠળ સંચાલિત “સંચાર મિત્ર” કાર્યક્રમે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. છેલ્લા બે મહિનામાં, રાજ્યભરના સંચાર મિત્રોએ લગભગ 50 જનજાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરીને ડિજિટલ સુરક્ષા, નાગરિક-કેન્દ્રિત યોજનાઓ અને દૂરસંચાર સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ પ્રત્યે સામાન્ય લોકોને જાગૃત કર્યા છે. આ કાર્યક્રમોના માધ્યમથી …

Read More »

રાષ્ટ્રીય મખાના બોર્ડની પ્રથમ બેઠક યોજાઈ; મખાના ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે ₹476-કરોડની કેન્દ્રીય ક્ષેત્રની યોજના શરૂ કરવામાં આવી

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીની અધ્યક્ષતામાં આજે કૃષિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય મખાના બોર્ડની પ્રથમ બોર્ડ મીટિંગે બોર્ડ અને કેન્દ્રીય ક્ષેત્રની યોજના બંને માટે અમલ પ્રક્રિયા શરૂ કરી છે. બોર્ડે રાજ્યો અને સંશોધન સંસ્થાઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી વાર્ષિક કાર્ય યોજનાઓની સમીક્ષા કરી અને સર્વગ્રાહી ક્ષેત્રીય વિકાસના હેતુથી …

Read More »

કેબિનેટે કોલસેતુ વિન્ડોને મંજૂરી આપી: વિવિધ ઔદ્યોગિક ઉપયોગો અને નિકાસ માટે કોલસાના જોડાણોની હરાજી, જે યોગ્ય પહોંચ અને શ્રેષ્ઠ સંસાધન ઉપયોગ સુનિશ્ચિત કરે છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ​​કોલસાનો કોઈપણ ઔદ્યોગિક ઉપયોગ અને નિકાસ માટે ઉપયોગ કરવાના હેતુથી NRS જોડાણ નીતિમાં “કોલસેતુ વિન્ડો” નામની નવી વિન્ડોના નિર્માણ દ્વારા સીમલેસ, કાર્યક્ષમ અને પારદર્શક ઉપયોગ (CoalSETU) માટે કોલસાના જોડાણની હરાજીની નીતિને મંજૂરી આપી છે. આ નવી નીતિ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા કોલસા ક્ષેત્રના સુધારાઓની …

Read More »

CSIR-CSMCRI ટકાઉ ટેનરી ઇફ્લુઅન્ટ મેનેજમેન્ટ માટે મીઠા શુદ્ધિકરણ ટેકનોલોજી RANITECને ટ્રાન્સફર કરી

સસ્ટેનેબલ ઔદ્યોગિક પ્રથાઓ તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CSMCRI), ભાવનગરે ઓલ ઇન્ડિયા સ્કિન એન્ડ હાઇડ ટેનર્સ એન્ડ મર્ચન્ટ્સ એસોસિએશન (AISHTMA) સાથે ત્રિપક્ષીય કરાર હેઠળ, તેની નવીન મીઠાને અલગ કરવાના અને શુદ્ધિકરણ ટેકનોલોજીની જાણકારી રાણીપેટ ટેનરી ઇફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ કંપની લિમિટેડ (RANITEC), તમિલનાડુને ટ્રાન્સફર કરી છે. આ પ્રગતિશીલ ટેકનોલોજી ટેનરી કામગીરીમાં વિવિધ યુનિટ પ્રક્રિયાઓમાંથી સોડિયમ …

Read More »