ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), પ્રાદેશિક કાર્યાલય, જયપુર દ્વારા 26 જૂન 2025ના રોજ અમદાવાદના ભવન્સ શેઠ આર એ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ ખાતે કન્ઝ્યૂમર આઉટર પ્રોગ્રામનું (COP)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં અનિચ્છનીય વાણિજ્યિક સંદેશાવ્યવહાર (UCC) એટલે કે સ્પામ કોલ્સ/સંદેશાઓ, તેમની અસર અને આ જોખમને કાબુમાં લેવા માટે TRAI દ્વારા લેવામાં આવેલા પગલાં અને …
Read More »BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન
ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS કાયદા 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનકીકરણો ઘડવા માટે ફરજિયાત છે અને ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓ ઘડવા અને અમલમાં મૂકવા માટે પણ ફરજિયાત છે. 25 જૂન 2025 ના રોજ, BIS અમદાવાદ દ્વારા અમદાવાદ …
Read More »આતંકવાદના કેન્દ્રો હવે સુરક્ષિત નથી, અમે તેમને નિશાન બનાવવામાં અચકાઈશું નહીં : રાજનાથ સિંહે
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 26 જૂન, 2025ના રોજ ચીનના કિંગદાઓમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિની રૂપરેખા આપી. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પરિવર્તન માટે એક વ્યાપક રોડમેપ રજૂ કર્યો અને આહ્વાન કર્યું સભ્ય દેશોએ સામૂહિક સુરક્ષા અને સંરક્ષણ માટેના આ ખતરાનો નાશ કરવા માટે એક …
Read More »પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી
પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં નશાના વિકારો અને ગેરકાયદેસર તસ્કરીના નુકસાન વિશે જાગૃતિ મળી શકે. કાર્યક્રમની શરૂઆતમાં વર્ગ 9-અની વિદ્યાર્થીનીઓ સાનિકા અને સોનમ દ્વારા સરળ અને અસરકારક ભાષામાં …
Read More »‘આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ’ નિમિતે જાગૃતિ માટે ડાક વિભાગ દ્વારા વિશેષ વિરૂપણ જાહેર કર્યું
“આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ” નિમિત્તે લોકોને નશાની ખતરનાક અસરોથી જાગૃત કરવા અને કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જૂનના રોજ એક વિશેષ વિરૂપણ જાહેર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આ …
Read More »પ્રધાનમંત્રીએ સંવિધાન હત્યા દિવસ પર લોકશાહીના રક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનુ એક ગણાવતા લોકશાહીના રક્ષણ માટે ઉભા રહેલા અસંખ્ય ભારતીયોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બંધારણીય મૂલ્યો પરના ગંભીર હુમલાને યાદ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે – …
Read More »કેન્દ્રીય કેબિનેટે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ને મંજૂરી આપી: વનાઝથી ચાંદની ચોક (કોરિડોર 2A) અને રામવાડીથી વાઘોલી/વિઠ્ઠલવાડી (કોરિડોર 2B), હાલના પુણે મેટ્રો ફેઝ-1 (વનાઝ-રામવાડી)ના વિસ્તરણ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ને મંજૂરી આપી છે: હાલના વનાઝ-રામવાડી કોરિડોરના વિસ્તરણ તરીકે ફેઝ-1 હેઠળ વનાઝથી ચાંદની ચોક (કોરિડોર 2A) અને રામવાડીથી વાઘોલી/વિઠ્ઠલવાડી (કોરિડોર 2B), આ બે એલિવેટેડ કોરિડોર 12.75 કિમી સુધી ફેલાયેલા હશે અને તેમાં 13 સ્ટેશનો હશે, જે ચાંદની ચોક, બાવધન, કોથરુડ, ખરાડી અને વાઘોલી જેવા ઝડપથી વિકાસશીલ ઉપનગરોને જોડશે. આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ …
Read More »કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે PLI યોજના પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારતે એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમાં ભારત અન્ય દેશો કરતાં સ્પર્ધાત્મક તીવ્રતા ધરાવે છે. તેમજ દેશની નિકાસને વેગ આપવા માટે વિવિધ હિસ્સેદારો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ. શ્રી પીયૂષ ગોયલે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાની સમીક્ષા …
Read More »ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં ₹417 કરોડના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરને મંજૂરી
ભારત સરકારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર ખાતે ₹417 કરોડના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (EMC 2.0)ની સ્થાપનાને મંજૂરી આપી. તેનો હેતુ સ્થાનિક ઉત્પાદન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટની આજે કેન્દ્રીય IT મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના અમલીકરણમાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ભૂમિકા …
Read More »મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાનનો પ્રારંભ – વધતી ગરમી સામે ક્લાઈમેટ રેસિલિયન્સ માટે મોટું પગલું
મહેસાણા મહાનગરપાલિકા (MMC) દ્વારા આજે, Centre for Environment Education (CEE) તથા Natural Resources Defense Council (NRDC), Indiaના સહયોગથી શહેરનો પહેલો હીટ એક્શન પ્લાન (HAP) જાહેર કરવામાં આવ્યો છે. મહેસાણાના નગરજનોને અતિશય ગરમીથી સુરક્ષિત રાખવા અને હવામાન પ્રત્યે સજાગતા વધારવા માટે બનાવવામાં આવેલ આ યોજના નગરપાલિકા કોનફરન્સ હોલ ખાતે સરકારી અધિકારીઓ, ONGC, UGVCLના ઉચ્ચ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના માનનીય કમિશ્નર શ્રી રવિન્દ્ર ડી. ખટાલે (IAS) એ જણાવ્યું હતું, “વધતી જતી ગરમી સમગ્ર વિશ્વ માટે એક ગંભીર સમસ્યા છે, જે લોકોના આરોગ્ય અને રોજગાર પર પ્રતિકૂળ અસર કરે છે. શહેરોમાં અર્બન હીટ આઈલેન્ડ (UHI)ની અસરને કારણે વધતા તાપમાનની વધુ સમસ્યાઓ જોવા મળે છે. જેને કારણે હીટ એક્શન પ્લાન (HAP) એક અત્યંત આવશ્યક યોજના છે, જેને મહેસાણા નગરપાલિકા દ્વારા CEE અને NRDC ના સહયોગથી અમલમાં મુકવામાં આવી છે, જેથી કરીને મહેસાણાના નાગરિકોને વધતી ગરમીથી ભવિષ્યમાં બચાવી શકાય.” હિટ એક્શન પ્લાનમાં જવાબદાર સંસ્થાઓ માટે વિગતવાર એક “સ્ટેકહોલ્ડર રિસ્પોન્સિબિલિટી મેટ્રિક્સ” તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તૈયારીઓ, પ્રતિક્રિયા અને નિવારણ માટેની વ્યૂહરચનાઓ દર્શાવવામાં આવી છે. આ પ્લાન હેઠળ તરત અમલમાં લઈ શકાય તેવી ટૂંકા ગાળા તથા લાંબા ગાળાની કેટલીક મહત્વપૂર્ણ ભલામણો આપવામાં આવી છે – જેમ કે કુલ રૂફ પાઇલટ પ્રોજેક્ટ, શહેરને હરિયાળું વધારવા પ્રોજેક્ટ, કાર્ય મહિનો/સમયમાં ફેરફાર, હવામાનને અનુરૂપ શહેરી યોજના અને સ્થાનિક સ્તરે ઓગાળેલી ચેતવણી વ્યવસ્થા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે MMC, NRDC અને CEE વચ્ચે ત્રણપક્ષીય સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કરીને હિટ એક્શન પ્લાનના અસરકારક અમલ માટે સહયોગની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.
Read More »
Matribhumi Samachar Gujarati