Monday, January 12 2026 | 07:12:50 PM
Breaking News

Matribhumi Samachar

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં રૂ.379ની નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.83495.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10984.77 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.72491.8 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20568 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં દર્શન કરી શકતા નથી. હવે આવા ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી …

Read More »

પ્રધાનમંત્રી પુરસ્કાર ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, 2024ની રચના સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યોને બિરદાવવા, માન્યતા આપવા અને પુરસ્કાર આપવા માટે કરવામાં આવી છે

ભારત સરકારે પ્રધાનમંત્રી પુરસ્કાર માટે એકસેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, 2024 માટેની યોજનાને મંજૂરી આપી દીધી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રીના પુરસ્કારો દેશભરમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યોને સ્વીકારવા, માન્યતા આપવા અને પુરસ્કાર આપવા માટે બનાવવામાં આવ્યા છે. વર્ષ 2024 માટે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર માટેની યોજનાનો ઉદ્દેશ ત્રણ કેટેગરીમાં સનદી અધિકારીઓનાં પ્રદાનને માન્યતા આપવાનો છેઃ કેટેગરી 1: પ્રાથમિકતા …

Read More »

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચંદીગઢમાં લેબર બ્યૂરો, ઇપીએફઓ અને ઇએસઆઇસી મોડલ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ચંદીગઢની મુલાકાત લીધી હતી અને શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની મુખ્ય સંસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાતના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીએ લેબર બ્યૂરો અને એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) મોડલ હોસ્પિટલ, ચંદીગઢની મુલાકાત લીધી હતી. તેમની ચાલી રહેલી પહેલોનું મૂલ્યાંકન કર્યું હતું અને હિતધારકો સાથે વાતચીત …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે મહારાષ્ટ્રનાં પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાનાં મુખ્યમંત્રી, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનાં વહીવટકર્તા તથા મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર-રાજ્ય પરિષદ સચિવાલયના સચિવ, સહકાર મંત્રાલયના સચિવ, પશ્ચિમી ક્ષેત્રના …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવમાં નેતૃત્વના મુખ્ય મૂલ્યો પર પ્રકાશ પાડ્યો

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે SOUL લીડરશીપ કોન્ક્લેવમાં સંબોધન કર્યું હતું. જેમાં અસરકારક નેતૃત્વ, સ્વ-શિસ્ત અને વ્યક્તિગત વિકાસના મુખ્ય ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમના ભાષણમાં, યાદવે વધુ સારા માટે પ્રતિબદ્ધ હોય તેવા નેતાઓને આકાર આપવા માટે સતત શિક્ષણ, વ્યક્તિગત આચરણ અને દાર્શનિક આંતરદૃષ્ટિના મહત્વ પર ભાર મૂક્યો હતો. સતત …

Read More »

ભારતીય સેનાની ટુકડી ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત-ધર્મ ગાર્ડિયન માટે રવાના થઈ

ભારતીય સેનાની ટુકડી આજે ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનના છઠ્ઠા સંસ્કરણ માટે રવાના થઈ છે. આ કવાયત 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન જાપાનના પૂર્વ ફુજી યુદ્ધાભ્યાસ પ્રશિક્ષણ ક્ષેત્રમાં યોજાશે. ધર્મ ગાર્ડિયન અભ્યાસ ભારત અને જાપાનમાં વારાફરતી યોજાતો એક વાર્ષિક કાર્યક્રમ છે. આ જ કવાયતની છેલ્લી આવૃત્તિ ફેબ્રુઆરી-માર્ચ 2024માં રાજસ્થાનમાં યોજાઈ હતી. ભારતીય ટુકડીમાં 120 કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે …

Read More »

કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટરોમાંથી રિફંડ દ્વારા શિક્ષણ ક્ષેત્રના ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે રૂ. 1.56 કરોડની રાહત મેળવી

– સિવિલ સર્વિસીસ, એન્જિનિયરિંગ કોર્સ અને અન્ય પ્રોગ્રામના 600થી વધુ ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (એનસીએચ) દ્વારા ફરિયાદ દાખલ કરીને કોચિંગ સેન્ટર્સ પાસેથી રિફંડનો સફળતાપૂર્વક દાવો કર્યો હતો. – ગ્રાહક બાબતોના વિભાગ (ડીઓસીએ)એ કોચિંગ સેન્ટરોને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ અપનાવવા અને ઉમેદવારો અને વિદ્યાર્થીઓ પાસેથી રિફંડના દાવાને નકારી કાઢવાની અયોગ્ય પ્રથાનો અંત લાવવા નિર્દેશ આપ્યો છે ભારત સરકારના …

Read More »

પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર …

Read More »

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનામાં રૂ.225 અને ચાંદીમાં રૂ.293ની નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.88315.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11903.09 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76411.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20524 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »