પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમના નવ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા નવ વર્ષોમાં આ પરિવર્તનશીલ કાર્યક્રમે અસંખ્ય યુવાનોને સશક્ત બનાવ્યા છે, તેમના નવીન વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં ફેરવ્યા છે. શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, “જ્યાં સુધી સરકારનો સવાલ છે, અમે સ્ટાર્ટઅપ્સની સંસ્કૃતિને …
Read More »ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ શોધવા માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખેડૂતોની ચિંતાઓને પાછળ રાખી શકાતી નથી-ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નો માટે સમયસર નિરાકરણ લાવવાની જરૂર છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતોને લગતી ચિંતાઓને દેશ પાછળ રાખી શકે તેમ નથી. આજે ધારવાડમાં કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કૃષિ કોલેજના અમૃત મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મેળાવડાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોતાનું …
Read More »સોનાના વાયદામાં રૂ.324 અને ચાંદીના વાયદામાં રૂ.624નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.34 લપસ્યો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.51583.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12766.84 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.38814.65 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19275 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »એમસીએક્સ પર રૂ.5,03,335 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવરઃ ક્રૂડ ઓઈલના ઓપ્શન્સમાં રૂ.4,11,265 કરોડનાં રેકોર્ડ કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 13 જાન્યુઆરીને સોમવારના રોજ વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.5,03,335 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ એક્સચેન્જ પર ક્રૂડ ઓઈલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.4,11,265 કરોડનાં રેકોર્ડ કામકાજ થયાં હતાં, જે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ટ્રેડરોનો વિશેષ રસ …
Read More »એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.150ની નરમાઈઃ મેન્થા તેલના વાયદામાં રૂ.1નો મામૂલી સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.162231.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10340.93 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.151890.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18998 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકરિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદથી મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI- TTP)નું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 16 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદથી મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI- TTP)નું ઉદ્ઘાટન કરશે. ગૃહમંત્રીએ આ પહેલાં 22 જૂન, 2024ના રોજ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ના ટર્મિનલ-3થી ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’નો શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર …
Read More »કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના વડનગરમાં પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને વડનગર રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 16 જાન્યુઆરી, 2025, ગુરુવારના રોજ ગુજરાતના વડનગર ખાતે પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને વડનગર રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, ગૃહમંત્રી વડનગરમાં હેરિટેજ કોમ્પ્લેક્સ વિકાસ યોજના, શહેરી માર્ગ વિકાસ અને સુંદરતા કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરશે. શ્રી અમિત શાહ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મુલાકાત પર એક ફિલ્મ …
Read More »કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં માણસામાં અંદાજે રૂ. 241 કરોડની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના માણસામાં અંદાજે રૂ.241 કરોડના મૂલ્યની અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં શ્રી નરેન્દ્ર મોદીનાં …
Read More »ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે 77મા સેના દિવસ પર ભારતીય સેનાના ઉત્કૃષ્ટ વ્યાવસાયીકરણ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે 15 જાન્યુઆરી, 2025ના રોજ 77મા આર્મી ડે નિમિત્તે ભારતીય સેનાનાં તમામ રેન્કનાં જવાનોને શુભેચ્છાઓ પાઠવી છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે પોતાના સંદેશમાં સીડીએસે કહ્યું કે, આ દિવસ અતૂટ સમર્પણ, હિંમત, અદમ્ય ભાવના અને વ્યાવસાયિકતાની ઉજવણી છે જે ભારતીય સેનાને વ્યાખ્યાયિત કરે છે, એક એવી સંસ્થા જે ભારતની સુરક્ષા અને એકતાનાં પાયા તરીકે …
Read More »પ્રધાનમંત્રીએ આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતીય સેના દ્રઢ નિશ્ચય, વ્યાવસાયિકતા અને સમર્પણનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું કે, “અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે અનેક …
Read More »
Matribhumi Samachar Gujarati