Monday, August 10 2026 | 11:16:56 PM
Breaking News

Matribhumi Samachar

ટેલિકોમ સંબંધિત છેતરપિંડીઓનો સામનો કરવા માટેનાં પગલાં

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)એ સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીઓ માટે નાગરિકોની સુરક્ષા અને ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે નીચે મુજબના પગલાં લીધા છે: નકલી/બનાવટી દસ્તાવેજો પર મેળવવામાં આવેલા શંકાસ્પદ મોબાઇલ કનેક્શનને શોધી કાઢવા માટે એક સિસ્ટમ વિકસાવી અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી)ને ફરીથી લાગુ કરવા સૂચના આપી. મોબાઇલ ગ્રાહકોને સશક્ત બનાવવા, તેમની સુરક્ષાને …

Read More »

‘પરીક્ષા પે ચર્ચા’ પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત સ્વરૂપમાં!: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ પરીક્ષાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા 2025 જોવા માટેનો આગ્રહ કરતા X પર એક પોસ્ટમાં લખ્યું છે કેઃ “’પરીક્ષા પે ચર્ચા’ પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત ફોર્મેટમાં! તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને #PPC2025 જોવા માટેનો આગ્રહ કરું છું, …

Read More »

ઉપરાષ્ટ્રપતિ 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર રાણેબેન્નુર ખાતે કર્ણાટક વૈભવ સાહિત્ય અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.   भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास …

Read More »

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રના પ્રમુખ રાષ્ટ્રપતિને મળ્યા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)નાં 79માં સત્રનાં પ્રમુખ મહામહિમ શ્રી ફિલેમોન યાંગ આજે (6 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુને મળ્યાં હતાં. રાષ્ટ્રપતિએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખનું સ્વાગત કરતા કહ્યું કે, યુએનજીએનું તેમનું રાષ્ટ્રપતિ પદ એવા સમયે આવ્યું છે જ્યારે આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના 80 વર્ષના મહત્વપૂર્ણ સિમાચિહ્નને મનાવી રહ્યા છીએ. રાષ્ટ્રપતિએ નોંધ્યું …

Read More »

કાર્ગો વજન અને કદમાં વલણ

મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો 2014-15માં 581.34 મિલિયન ટનથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 819.23 મિલિયન ટન થયો છે. જે 3.5% CAGR છે, જે વૈશ્વિક ધોરણો સાથે તુલનાત્મક છે. 2023-24 દરમિયાન, હેન્ડલ કરાયેલ કાર્ગોમાં 33.80% પ્રવાહી જથ્થો, 44.04% સૂકો જથ્થો અને 22.16% કન્ટેનર કાર્ગોનો સમાવેશ થતો હતો. મુખ્ય બંદરોનો …

Read More »

ભારતીય બંદરો દ્વારા સંચાલિત કાર્ગોનો જથ્થો

નાણાકીય વર્ષ 2024માં ભારતીય બંદરો દ્વારા સંચાલિત કરાયેલ કાર્ગો વોલ્યુમ અને છેલ્લા ત્રણ વર્ષની કામગીરી નીચે મુજબ છે: વર્ષ મુખ્ય બંદરો દ્વારા કાર્ગોનું સંચાલન (Million Tonnes) બિન-મુખ્ય બંદરો દ્વારા કાર્ગોનું સંચાલન (Million Tonnes) કુલ (Million Tonnes) 2020-21 672.68 575.04 1247.72 2021-22 720.05 598.63 1318.68 2022-23 784.31 650.00 1434.31 2023-24 819.23 721.00 1540.23 સરકારે નિકાસલક્ષી …

Read More »

મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરતમાં ચાર રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલના પુલનું લોકાર્પણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. આ પુલ બે સ્પાન ધરાવે છે; 100 મીટર, 60 મીટર જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે. 100 મીટરનો …

Read More »

WAVES 2025 “રીલ મેકિંગ” ચેલેન્જ માટે 3,300થી વધુ એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ, જેમાં 20 દેશો અને સમગ્ર ભારતમાંથી સહભાગીતા જોવા મળી

વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (વેવ્સ) 2025માં “રીલ મેકિંગ”  ચેલેન્જને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેમાં ભારત અને 20 દેશોમાંથી 3,379 રજિસ્ટ્રેશન થયા છે. ભારતમાં સર્જન કરો વેવ્સ 2025 હેઠળ એક મુખ્ય પહેલ તરીકે શરૂ કરવામાં આવેલી આ સ્પર્ધા મીડિયા અને મનોરંજન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે. જ્યારે દેશના ઝડપથી વિસ્તરતા ડિજિટલ સર્જક અર્થતંત્રને પણ પ્રતિબિંબિત કરે છે. તે …

Read More »

મહાકુંભ 2025: 233 વોટર એટીએમ દ્વારા 40 લાખથી વધુ યાત્રાળુઓને 24/7 શુદ્ધ પીવાના પાણીની સપ્લાય

પ્રયાગરાજમાં મહાકુંભ 2015માં દેશ-વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં કુલ 233 વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે. જે 24 કલાક કોઈ પણ જાતના વિક્ષેપ વિના કાર્યરત રહે છે. આ વોટર એટીએમ દ્વારા યાત્રાળુઓને દરરોજ શુદ્ધ આરઓ (રિવર્સ ઓસ્મોસિસ) પાણી મળી રહ્યું છે. સત્તાવાર આંકડા મુજબ 21 જાન્યુઆરી 2025થી 1 ફેબ્રુઆરી 2025 વચ્ચે 40 લાખથી વધુ તીર્થયાત્રીઓએ આ વોટર એટીએમનો …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, મુખ્ય સચિવ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક સહિત ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ …

Read More »