Tuesday, December 09 2025 | 02:36:32 PM
Breaking News

Matribhumi Samachar

પ્રધાનમંત્રી 5 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીનાં રોજ બપોરે 12:15 વાગ્યે દિલ્હીમાં આશરે 12,200 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સવારે 11.15 વાગે નમો ભારત ટ્રેનમાં સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધીની સફર પણ કરશે. પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવામાં નોંધપાત્ર એવી આશરે રૂ. 4,600 કરોડનાં મૂલ્યનાં સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરનાં 13 કિલોમીટરનાં …

Read More »

ક્રૂડ તેલના વાયદામાં રૂ.323 અને નેચરલ ગેસમાં રૂ.36.70નો ઉછાળોઃ સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 72,49,499 સોદાઓમાં કુલ રૂ.8,71,138.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,303.76 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.761823.19 કરોડનો હતો. સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદાઓમાં સામસામા રાહ જોવા …

Read More »

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.63 અને ચાંદીમાં રૂ.555ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.33ની નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52827.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8535.65 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.44291.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18871 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

મેડિકલ ટેક્સટાઇલ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO)ના અમલીકરણ માટે સમયમર્યાદા વધારવામાં આવી

ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયે મેડિકલ ટેક્સટાઈલના ક્ષેત્રમાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO), મેડિકલ ટેક્સટાઈલ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર, 2024 જારી કર્યો હતો, કે જેથી આ સેગમેન્ટ હેઠળ આવતા મહત્વપૂર્ણ ઉત્પાદનોની સલામતી અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરી શકાય. આ આદેશમાં તે ઉત્પાદનો માટે પરીક્ષણ પ્રોટોકોલ અને લેબલિંગ આવશ્યકતાઓ સહિત કડક ગુણવત્તા ધોરણો સેટ કરવામાં …

Read More »

વંદે ભારત સ્લીપર ટ્રેનો ટૂંક સમયમાં લાંબા અંતરના રેલ મુસાફરો માટે વિશ્વ કક્ષાની મુસાફરીનો અનુભવ લાવશે

નવું વર્ષ ભારતમાં મુસાફરો માટે ઝડપી અને સલામત રેલ મુસાફરી લાવવા માટે તૈયાર છે. ટૂંકા અને મધ્યમ અંતરની ચેર કાર ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ઝડપી, સલામત અને વિશ્વ કક્ષાની મુસાફરીનો સફળતાપૂર્વક અનુભવ આપ્યા પછી, ભારતીય રેલ્વે લાંબા અંતરની ટ્રેનો માટે પણ તેને વાસ્તવિકતામાં ફેરવી રહી છે. આરામની સાથે 180 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ સ્પીડ વંદે ભારત સ્લીપર ટ્રેને  …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં આઈલેન્ડ ડેવલપમેન્ટ એજન્સી (આઇડીએ)ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ટાપુ વિકાસ એજન્સી (આઇડીએ)ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહનાં લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ (નિવૃત્ત) શ્રી ડી કે જોશી, લક્ષદ્વીપનાં વહીવટકર્તા શ્રી પ્રફુલ પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન અને વિવિધ કેન્દ્રીય મંત્રાલયોનાં સચિવો તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત …

Read More »

ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા

ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 3 થી 6 જાન્યુઆરી સુધી યોજાનારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-2030 ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોને કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય …

Read More »

સરકાર હિતધારકો સાથે પરામર્શ માટે વિદેશી વેપાર નીતિ, 2023 માં સુધારો કરે છે; સમાવેશી નિર્ણય લેવા પ્રોત્સાહિત કર્યા

વિદેશી વ્યાપાર નિયામક કચેરી (DGFT) એ ગુરુવારે ફોરેન ટ્રેડ પોલિસી, 2023માં સંશોધન કરવા સૂચિત કર્યા છે. જેમાં પેરા 1.07A અને 1.07Bને સામેલ કરવામાં આવ્યા છે. જેથી FTPને કાનૂની સમર્થન મળી શકે, જેનાથી વિદેશી વેપાર નીતિની રચના અથવા સુધારાના સંબંધમાં આયાતકારો/નિકાસકારો/ઉદ્યોગ નિષ્ણાતો સહિત સંબંધિત હિતધારકો પાસેથી વિચારો, સૂચનો, ટિપ્પણીઓ અથવા પ્રતિસાદ …

Read More »

વર્ષાંત સમીક્ષા 2024: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ દ્વારા પ્રસ્તુત ભારતીય વાયુયન અધિનિયમ 2024, 09.08.2024 ના રોજ લોકસભા દ્વારા અને 05.12.2024 ના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા પછી કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2025ના દિવસની એ તારીખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેના પર આ કાયદાની જોગવાઈઓ અમલમાં આવશે. ભારતીય વાયુયાન અધિનીયમ, …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં અનેક મહત્ત્વની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ સભાને સંબોધતા, શ્રી મોદીએ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025 એ ભારતના વિકાસ માટે અપાર તકોનું વર્ષ હશે, જે રાષ્ટ્રને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ ધપાવશે. “આજે, ભારત …

Read More »