Wednesday, December 31 2025 | 05:44:58 PM
Breaking News

Entertainment

આગામી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ ભારતની રચનાત્મક શક્તિને પ્રદર્શિત કરવા અને વિશ્વ સમક્ષ આપણા માટે એક નવી ઓળખ પ્રાપ્ત કરવા માટે એક ભવ્ય અવસર છે: ભારતના પ્રધાનમંત્રી

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી વેવ્સ (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ) ભારતની રચનાત્મક ક્ષમતાને નવી વૈશ્વિક ઓળખ પ્રદાન કરશે. ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં શ્રોતાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે વેવ્સ જેવી મોટી ઘટનાઓ નોંધપાત્ર આવક જ પેદા નથી કરતી, પરંતુ ધારણાઓનું નિર્માણ પણ કરે છે અને અર્થતંત્રને …

Read More »

અમદાવાદમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત ભારત રંગ મહોત્સવ 2025નું આયોજન

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) તેના ફ્લેગશિપ ભારત રંગ મહોત્સવ (BRM), ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરી રહી છે.  જેણે 2024માં સફળતાનાં 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. પ્રેમથી ‘ભારંગમ’ તરીકે ઓળખાતા બીઆરએમ વિશ્વનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ છે અને તે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ પથપ્રદર્શક પ્રયાસ થકી એનએસડી ગયા વર્ષની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ, વંદે ભારંગમ’ની પર આધારિત આંતરરાષ્ટ્રીય જોડાણની સાથે મહોત્સવની પહોંચ વિસ્તારી રહ્યું છે. “One Expression, Supreme Creation” (એક અભિવ્યક્તિ, સર્વોચ્ચ સર્જન)  ભારત રંગ મહોત્સવ 2025નું આ સૂત્ર સર્જનાત્મક અભિવ્યક્તિમાં એકતાની ભાવના અને સૌનું ઐકય ગુંજી ઉઠે છે. જાણીતા અભિનેતા અને એનએસડીના પૂર્વ વિદ્યાર્થી શ્રી રાજપાલ યાદવને આ વર્ષ માટે રંગ દૂત (ફેસ્ટિવલ એમ્બેસેડર) બનાવવામાં આવ્યા  છે. ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી અમદાવાદમાં 11 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે 6:00 વાગ્યે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉદઘાટન સમારોહ સાથે મહોત્સવનો પ્રારંભ થશે, જેની શરૂઆતમાં મારે ગયે ગુલફામ નાટક દર્શાવવામાં આવશે. અમદાવાદના કાર્યક્રમ શિડ્યૂલ પર એક નજર કરીએ: મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 (ઉદઘાટન સમારોહ) કાર્યક્રમ: મારે ગયે ગુલફામ સમય: સાંજે 6.00 વાગ્યે લેખક: ફણીશવર નાથ રેણુ નાટ્યકાર. ડાયરેક્ટરઃ રઘુબીર યાદવ ગ્રુપ: રાયરા આર્ટ, મુંબઈ ભાષા: હિન્દી;  સમયગાળો: 120 મિનિટ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: અગ્નિ જોલ સમય: સાંજે 6:30 વાગ્યે લેખક: ગિરીશ કર્નાડ અનુવાદ: બિભાસ ચક્રવર્તી ડાયરેક્ટરઃ મનોજ કુમાર સાહા (અબીર) ગ્રુપ: નયાબાદ તિતાસ, કોલકાતા ભાષા: બંગાળી; સમયગાળો: 130 મિનિટ ગુરૂવાર, 13 ફેબ્રુઆરી, 2025 કાર્યક્રમ: ગોકુલ નિર્ગમના …

Read More »

ભારતના મનોરંજન અને સર્જનાત્મક ઉદ્યોગ માટે પ્રધાનમંત્રીનું આહ્વાનઃ વૈશ્વિક મંચ પર ભારતની રચનાત્મક શક્તિને પ્રદર્શિત કરવા માટે WAVESમાં સામેલ થાવ

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત‘ના 117માં એપિસોડમાં  ભારતના રચનાત્મક અને મનોરંજન ક્ષેત્ર માટે એક મોટી ઉપલબ્ધિના રોમાંચક સમાચાર શેર કર્યા. રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ભારત  આવતા વર્ષે 5થી 9 ફેબ્રુઆરી, 2025 સુધી પ્રથમ વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)ની યજમાની કરશે. વેવ્સ સમિટઃ ભારતની રચનાત્મક …

Read More »

પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફીને તેમની 100મી જન્મજયંતી પર યાદ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફી સાહેબને તેમની 100મી જન્મજયંતી પર યાદ કર્યા. પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે મોહમ્મદ રફી સાહેબ એક સંગીત પ્રતિભા હતા જેમનો સાંસ્કૃતિક પ્રભાવ અને પ્રભાવ પેઢીઓથી આગળ વધે છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “સુપ્રસિદ્ધ મોહમ્મદ રફી સાહબને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. તેઓ …

Read More »

પ્રધાનમંત્રીએ જાણીતા અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અભિનેતા શ્રી રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન તરીકે બિરદાવ્યા હતા. શ્રી રાજ કપૂરને માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જનારા સાંસ્કૃતિક દૂત ગણાવતા શ્રી મોદીએ કહ્યું …

Read More »