મુખ્ય મુદ્દાઓ છેલ્લા છ વર્ષમાં છ નવા યુરિયા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેનાથી ઉત્પાદન ક્ષમતામાં 76.2 લાખ મેટ્રિક ટનનો વધારો થયો છે. ભારત વિશ્વભરમાં ખાતરનો બીજો સૌથી મોટો ગ્રાહક અને ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતે 2023-24માં અત્યાર સુધીનો સૌથી વધુ સ્થાનિક યુરિયા ઉત્પાદન રેકોર્ડ કર્યો છે, જે 314 લાખ મેટ્રિક ટનથી વધુ છે. સાઉદી …
Read More »લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે ઉપ સેના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો
લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે 31 જુલાઈ 2025ના રોજ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જનરલ ઓફિસર આર્મી હેડક્વાર્ટરમાં ડિરેક્ટર જનરલ, ઓપરેશનલ લોજિસ્ટિક્સ અને સ્ટ્રેટેજિક મૂવમેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. જનરલ ઓફિસરને ડિસેમ્બર 1987માં પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)ની ચોથી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેઓ લખનઉની લા …
Read More »વાઇસ એડમિરલ સંજય વાત્સાયન AVSM, NM, એ નેવલ સ્ટાફના 47મા વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
વાઇસ એડમિરલ સંજય વાત્સાયન, AVSM, NM એ 01 ઓગસ્ટ 2025ના રોજ 47મા વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (VCNS) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યાના પ્રસંગે ફ્લેગ ઓફિસરે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી હતી. નેશનલ ડિફેન્સ એકેડેમી, પુણેના 71મા કોર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી, વાઇસ એડમિરલ સંજય વાત્સાયનને 01 જાન્યુઆરી 1988ના રોજ ભારતીય નૌકાદળમાં …
Read More »આર્મી વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજસુબ્રમણિ 39 વર્ષની અનુકરણીય સેવા બાદ નિવૃત્ત થયા
લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિ આજે નિવૃત્ત થયા, જે ઓગણત્રીસ વર્ષની પ્રસિદ્ધ લશ્કરી કારકિર્દીના સમાપનને ચિહ્નિત કરે છે. આ પ્રસંગે તેમણે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ (VCOAS)નાં પદનો ત્યાગ કર્યો છે. જનરલ ઓફિસરના ગણવેશમાં પ્રતિષ્ઠિત સફર નેશનલ ડિફેન્સ એકેડેમીથી શરૂ થઈ હતી અને તેમને ડિસેમ્બર 1985માં ગઢવાલ રાઇફલ્સમાં કમિશન આપવામાં આવ્યું હતું. અસાધારણ શૈક્ષણિક ક્ષમતા ધરાવતા આ …
Read More »પ્રખ્યાત અભિનેતા શ્રી આદિલ હુસૈને નવી દિલ્હીના PDUNASS ખાતે EPFOના 20માં RGDEને સંબોધન કર્યુ
શ્રમ અને રોજગાર મંત્રાલયના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા એકેડેમી (PDUNASS) એ 28 જુલાઈ 2025ના રોજ તેની માસિક વિચાર નેતૃત્વ શ્રેણી “રી-ઇમેજિનિંગ ગવર્નન્સ: ડિસકોર્સ ફોર એક્સેલન્સ” (RGDE)નું આયોજન કર્યું હતું. આ સત્ર હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવ્યું હતું, જેમાં દેશભરના લોકોએ ભાગ લીધો હતો. પ્રખ્યાત અભિનેતા અને નાટ્ય વ્યક્તિત્વ શ્રી …
Read More »ભારતીય માનક બ્યૂરોએ ISI માર્ક વિના ડીઝલ એન્જિન NOx રિડક્શન એજન્ટ AUS 32 બનાવતા યુનિટ પર દરોડા પાડ્યા
ભારતીય માનક બ્યૂરો (BIS)એ સુરતના પલસાણા-હઝીરા હાઈવે પર આવેલી મેસર્સ પ્યોરલુબ પેટ્રોકેમ પર 28 જુલાઈ, 2025ના રોજ દરોડો પાડી, ISI માર્ક વિના ડીઝલ એન્જિન NOx રિડક્શન એજન્ટ AUS32નું ઉત્પાદન અને વેચાણ કરવા બદલ કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન, BIS અધિકારીઓએ કંપની પાસેથી 3,220 લિટર ડીઝલ એન્જિન- NOx રિડક્શન એજન્ટ AUS …
Read More »કારગિલ વિજય દિવસ 2025
પ્રસ્તાવના આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર 26મા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા માટે એક થઈ રહ્યું છે, જે ભારતના ઇતિહાસમાં ગૌરવના દીવાદાંડીની જેમ ચમકતો દિવસ છે. આ દિવસ 1999ના ભવ્ય વિજયની ઉજવણી કરે છે જ્યારે આપણા સૈનિકોએ બરફથી ઢંકાયેલા શિખરો અને અવિરત ગોળીબારનો સામનો કરીને અજોડ હિંમત અને અતૂટ સંકલ્પ સાથે કારગિલ શિખરો પર …
Read More »પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) માટે ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 15-08-2025 સુધી લંબાવવામાં આવી છે. અરજીઓ મોકલવાની પ્રક્રિયા 01-04-2025 ના રોજ રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર શરૂ થઈ હતી. આ પુરસ્કારો એવા બાળકોને આપવામાં આવે છે જેઓ બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી …
Read More »સંસદનો પ્રશ્ન: – મેન્ગ્રોવ સંરક્ષણ
તાજેતરના ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2023 મુજબ, દેશમાં કુલ મેન્ગ્રોવ કવર 4,991.68 કિમી2 છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 0.15% હિસ્સો ધરાવે છે. ISFR 2019 અને ISFR 2023 ની તુલનામાં, દેશના મેન્ગ્રોવ કવરમાં 16.68 કિમી2નો નોંધપાત્ર વધારો થયો છે. ISFR 2019 અને ISFR 2023 મુજબ મેન્ગ્રોવ કવરની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો મુજબની વિગતો કોષ્ટકમાં નીચે આપેલ છે. મેન્ગ્રોવને અનન્ય, કુદરતી ઇકો-સિસ્ટમ તરીકે પુનઃસ્થાપિત કરવા અને પ્રોત્સાહન આપવા અને દરિયાકાંઠાના રહેઠાણોની …
Read More »વારાણસીના રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિકસિત ભારત માટે નશા-મુક્ત યુવાનો’ થીમ પર ‘યુવા આધ્યાત્મિક સમિટ’નો પ્રારંભ; ભારતભરમાંથી લગભગ 122 આધ્યાત્મિક અને સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોના 600થી વધુ યુવાનો તેમાં ભાગ લઈ રહ્યા છે
યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘વિકસિત ભારત માટે નશા-મુક્ત યુવાનો’ થીમ પર ‘યુવા આધ્યાત્મિક સમિટ’નો શુભારંભ કર્યો છે. આ સમિટમાં દેશભરના 122 આધ્યાત્મિક અને સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોના 600થી વધુ યુવા સહભાગીઓ ભાગ લઈ રહ્યાં છે. આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ 2022ના રોજ લાલ કિલ્લા …
Read More »
Matribhumi Samachar Gujarati