Wednesday, September 16 2026 | 04:14:19 PM
Breaking News

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદમાં યોજાયેલા અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં બાળકોને પુસ્તકોનું વિતરણ કર્યું અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી

Connect us on:

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં યોજાયેલા અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં બાળકોને પુસ્તકોનું વિતરણ કર્યું અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

‘X’ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, “પુસ્તકો માત્ર જ્ઞાનનું જ નહીં પણ વ્યક્તિત્વ વિકાસનું પણ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. આજે, મેં અમદાવાદમાં AMC અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં બાળકોને પુસ્તકોનું વિતરણ કર્યું અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

આ મેળો, જેમાં સાહિત્યિક કાર્યક્રમો, લોકગીત અને કવિતાના પાઠ અને એક સ્ટાર્ટ-અપ ફોરમનો સમાવેશ થાય છે, તે વાંચન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપીને બાળકો અને યુવાનોને બૌદ્ધિક રીતે સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

About Matribhumi Samachar

Check Also

મિશન કલરફુલ ફિશ 2031: લક્ષદ્વીપના અગાત્તીથી ભારતના બ્લુ ઈકોનોમી ક્ષેત્રે એક નવો અરૂણોદય

ભારત સરકારના મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા સોમવાર, 31 ઓગસ્ટ 2026ના રોજ …