દ્વિતિય અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રીઓની પરિષદ ઉદયપુર, રાજસ્થાનમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં જળ વ્યવસ્થાપનના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે મુખ્ય હિતધારકોને એકઠા કરવામાં આવ્યા હતા. સંમેલનના અંતિમ દિવસે ત્રણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું: પાણી વિતરણ સેવાઓ: સિંચાઈ અને અન્ય ઉપયોગો, માંગ વ્યવસ્થાપન અને પાણીના ઉપયોગની કાર્યક્ષમતા અને સંકલિત નદી અને દરિયાકિનારાનું …
Read More »પ્રધાનમંત્રી 21 ફેબ્રુઆરીનાં રોજ દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીનાં રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. ભૂટાનના વડા પ્રધાન દશો શેરિંગ તોબગે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે. 21થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત બે દિવસીય SOUL લીડરશીપ કોન્ક્લેવ એક પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જેમાં રાજકારણ, રમતગમત, કળા અને મીડિયા, આધ્યાત્મિક વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને …
Read More »21 અને 22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ હું સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપને અભિનંદન આપું છું, આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં SOUL (સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ) લીડરશીપ કોન્ક્લેવમાં હાજરી આપશે. શ્રી મોદીએ કહ્યું કે આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે. વક્તાઓ મુખ્ય મુદ્દાઓ પર તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ અને દ્રષ્ટિકોણ શેર કરશે, જે …
Read More »જાળી ફેંકો, સફળતા મેળવો
પરિચય: વૈશ્વિક સ્તરે માછલીના ઉત્પાદનમાં આશરે 8 ટકા હિસ્સો ધરાવતો ભારત બીજા ક્રમનો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે. છેલ્લાં બે દાયકામાં ભારતનાં મત્સ્યપાલન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ અને પરિવર્તન જોવા મળ્યું છે. ટેકનોલોજીકલ પ્રગતિથી માંડીને નીતિગત સુધારાઓ સુધી 2004 થી 2024 સુધીનો સમયગાળો માઈલસ્ટોન દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો છે. જેણે વૈશ્વિક મત્સ્યપાલન અને જળચરઉછેરમાં ભારતની સ્થિતિને મજબૂત કરી …
Read More »સંસદનો પ્રશ્ન: દેશમાં વધતા જતા ઈ-કચરાનું સંચાલન
છેલ્લા વર્ષોમાં ઈ-કચરાનું ઉત્પાદન વધ્યું છે અને ગ્રાહકો દ્વારા વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો (EEE)ના વધતા ઉપયોગને કારણે તે દિવસેને દિવસે વધી રહ્યું છે. ઈ-કચરાનું ઉત્પાદન આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિનું સીધું પરિણામ છે. મંત્રાલયે નવેમ્બર, 2022માં ઈ-કચરા (વ્યવસ્થાપન) નિયમો, 2016માં વ્યાપક સુધારો કર્યો છે અને ઈ-કચરા (વ્યવસ્થાપન) નિયમો, 2022ને સૂચિત કર્યા છે અને …
Read More »પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, “પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એક સ્વપ્નદ્રષ્ટા વિચારક હતા જેમણે ભારતની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા. સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાનનું તેમનું દર્શન એક મજબૂત રાષ્ટ્ર તરફની આપણી યાત્રાને પ્રેરણા આપે છે.” પ્રધાનમંત્રીએ X પર …
Read More »મહા કુંભ 2025: પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરવા માટે વિશેષ યોજના
કેન્દ્ર સરકારની એક વિશેષ યોજના પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025 દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરી રહી છે. નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ઘઉંના લોટ, કઠોળ, ચોખા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું સબસિડીના દરે વિતરણ કરે છે. ભક્તો વોટ્સએપ અથવા કોલ દ્વારા રાશનનો ઓર્ડર પણ આપી શકે છે. 1000 મેટ્રિક ટનથી વધુ રાશનનું વિતરણ થઈ …
Read More »લોકસભા અધ્યક્ષે યુવાનોને શક્તિ અને પ્રેરણા માટે પુસ્તકો તરફ વળવા હાકલ કરી
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ લોકોને, ખાસ કરીને યુવા દિમાગને, શક્તિ અને પ્રેરણા માટે પુસ્તકો તરફ વળવાનું આહ્વાન કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, પુસ્તકો એ વ્યક્તિગત અને સામાજિક વિકાસ બંનેમાં સાચું માર્ગદર્શક બળ છે. કારણ કે તે જ્ઞાનના કાયમી રેકોર્ડ છે, ભવિષ્યની પેઢીઓ માટે વિચારો અને વારસોનું જતન કરે છે. અધ્યક્ષે યુવાનોને પ્રેરણા અને પડકારોનો સામનો કરવાની શક્તિના …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (8 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने …
Read More »પ્રધાનમંત્રીએ શ્રી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને એક સમર્પિત રામ ભક્ત તરીકે બિરદાવ્યા હતા. જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું. X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું: “ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલજીના …
Read More »
Matribhumi Samachar Gujarati