2025ની પ્રથમ કેબિનેટમાં લેવાયેલા અગત્યના નિર્ણયોના મુદ્દે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “અમારી સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમને આપણા તમામ ખેડૂત બહેનો અને ભાઈઓ પર ગર્વ છે જેઓ અમારા …
Read More »વર્ષ 2025માં વધુ સખત મહેનત કરવા અને વિકસિત ભારતના આપણાં સપનાંને સાકાર કરવા માટે અમે કટિબદ્ધ છીએ: પ્રધાનમંત્રી
2024માં પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓથી પ્રસન્ન થઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો કે સરકાર 2025માં વધુ સખત મહેનત કરવા અને વિકસિત ભારતનું આપણું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. X પર MyGovIndia દ્વારા એક વીડિયો પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ કહ્યું: “સામૂહિક પ્રયાસો અને પરિવર્તનકારી પરિણામો! 2024માં અનેક ઉપલબ્ધિઓ …
Read More »પ્રધાનમંત્રીએ 2024ની યાદગાર ક્ષણો યાદ કરી
વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2024થી અવિસ્મરણીય ઘટનાઓ માટેના મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર યાદ કર્યા, જે અસંખ્ય સિદ્ધિઓ અને યાદો દ્વારા ચિહ્નિત થયેલ છે. X પર narendramodi_in હેન્ડલની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ કહ્યું: “2024 એક ફ્રેમમાં! અહીં વીતેલા વર્ષના કેટલાક યાદગાર સ્નેપશોટ છે.” भारत : 1885 से 1950 (इतिहास पर …
Read More »વર્ષના અંતની સમીક્ષા 2024 – NIFTEM-K ની સિદ્ધિઓ અને પહેલ: ફૂડ ઇનોવેશન અને સહયોગ માટે નોંધપાત્ર વર્ષ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ (NIFTEM-K) એ 2024માં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે ફૂડ-પ્રોસેસિંગ સેક્ટરને આગળ વધારવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તકનીકી નવીનતાઓથી લઈને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા સુધી આ વર્ષ સંસ્થા માટે યાદગાર રહ્યું છે. વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024માં ટેક્નોલોજીકલ ઈનોવેશન્સ દર્શાવવામાં આવ્યા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા …
Read More »વર્ષાંત સમીક્ષા : મુખ્ય સિદ્ધિઓ
કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2021-26નાં ગાળા દરમિયાન રૂ. 4,797 કરોડનાં ખર્ચે અમલ કરવા માટે એમઓઇએસની “પૃથ્વી વિજ્ઞાન (પૃથ્વી)” યોજનાને મંજૂરી આપી છે. આ યોજનામાં પાંચ વર્તમાન પેટાયોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં વાતાવરણ અને આબોહવા સંશોધન– મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ એન્ડ સર્વિસીસ (આરએવીએસ), ઓશન સર્વિસીસ, મોડલિંગ એપ્લિકેશન, રિસોર્સિસ એન્ડ ટેકનોલોજી (ઓ-સ્માર્ટ), પોલર સાયન્સ અને ક્રાયોસ્ફિયર રિસર્ચ (પેસર), સિસ્મોલોજી એન્ડ જીઓસાયન્સિસ (સેજ) અને રિસર્ચ, એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ આઉટરીચ (રીચઆઉટ)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળે 11 સપ્ટેમ્બર, 2024ના …
Read More »વર્ષાંત સિદ્ધિઓ 2024-DoPPW
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (ડીઓપીપીડબ્લ્યુ)એ વર્ષ 2024માં કેટલીક પહેલો અમલમાં મૂકી છે, જેનો ઉદ્દેશ પેન્શનર્સનાં કલ્યાણને વધારવાનો, ફરિયાદ નિવારણમાં સુધારો કરવાનો અને પેન્શન પ્રક્રિયાઓમાં ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો છે. 1. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગનો 100 દિવસનો એક્શન પ્લાન પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના 100 દિવસના એક્શન પ્લાન હેઠળ નીચેની પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવ્યો હતો: ફેમિલી પેન્શનર્સની ફરિયાદોના અસરકારક …
Read More »‘મન કી બાત’ના 117મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.12.2024)
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2025 બસ હવે તો આવી જ ગયું છે, દરવાજે ટકોરા મારી જ રહ્યું છે. 2025માં 26 જાન્યુઆરીએ આપણા બંધારણને લાગુ થવાનાં 75 વર્ષ થવા જઈ રહ્યાં છે. આપણા બધા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું છે. બંધારણ આપણા …
Read More »લઘુમતી બાબતોના મંત્રાલયની વર્ષના અંતની સમીક્ષા
લઘુમતી બાબતોના મંત્રાલયની સ્થાપના 2006માં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયથી અલગ કરીને કરવામાં આવી હતી, કે જેથી લઘુમતીઓને લગતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આ સમુદાયો માટે નીતિ ઘડતર, સંકલન, મૂલ્યાંકન અને વિકાસ કાર્યક્રમોની દેખરેખનો સમાવેશ થાય છે. લઘુમતી અધિકારોનું વધુ રક્ષણ કરવા માટે, કેન્દ્ર સરકારે નેશનલ કમિશન …
Read More »ઘરગથ્થુ વપરાશ ખર્ચનો સર્વેઃ 2023-24
પરિચય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ) એ કોવિડ -19 રોગચાળા પછી પરિસ્થિતિ સામાન્ય થયા પછી, 2022-23 અને 2023-24 દરમિયાન ઘરના વપરાશ ખર્ચ પર સતત બે સર્વે કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ સર્વે ઓગસ્ટ 2022થી જુલાઈ 2023 ના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને ફેબ્રુઆરી 2024માં ફેક્ટશીટના રૂપમાં સર્વેના સારાંશના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, જૂન 2024 માં સર્વેનો વિગતવાર અહેવાલ અને એકમ સ્તરના …
Read More »વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર)ની વર્ષાંત સમીક્ષા 2024
વર્ષ દરમિયાન નોંધપાત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ પ્રાપ્તિ સીએસઆઈઆર–સીઆરઆરઆઈની રિજુપેવ ટેકનોલોજી અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં ઊંચાઈ પર સડક નિર્માણ માટે તૈનાત કરવામાં આવી સીએસઆઈઆર-સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસઆઇઆર-સીઆરઆરઆઈ) દ્વારા નીચા અને શૂન્યથી પણ ઓછા તાપમાનની સ્થિતિમાં વધુ ઊંચાઇવાળા બિટ્યુમિન્સ રોડનું નિર્માણ કરવા માટે વિકસાવવામાં આવેલી સ્વદેશી રોડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી “રેજ્યુપેવ”નો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા અરુણાચલ …
Read More »
Matribhumi Samachar Gujarati