Monday, April 13 2026 | 08:59:42 AM
Breaking News

National

પીએમ 4 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ગ્રામીણ ભારતની ઉદ્યોગસાહસિકતા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતા, મહોત્સવ 4 થી 9મી જાન્યુઆરી દરમિયાન યોજાશે જેની થીમ ‘વિકસિત ભારત 2047 માટે સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ’ અને મુદ્રાલેખ ““गांव बढ़े, तो देश बढ़े” છે. આ મહોત્સવનો હેતુ વિવિધ ચર્ચાઓ, વર્કશોપ …

Read More »

સીબીઆઈએ તેના જ અધિકારી સામે કેસ નોંધ્યો; 55 લાખની રોકડની વસૂલાત માટે 20 સ્થળોએ તપાસ

ભ્રષ્ટાચાર અને અન્ય અપરાધ બાબતે પોતાની શૂન્ય સહિષ્ણુતાની નીતિના ભાગરૂપે સીબીઆઈએ તેના પોતાના ડીવાયએસપી અને અન્ય લોકો વિરુદ્ધ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના દાયરામાં રહેલા વિવિધ વ્યક્તિઓ પાસેથી અયોગ્ય લાભ મેળવવાના આરોપો પર કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં આરોપ છે કે આરોપી જાહેર સેવક અનેક એકાઉન્ટ્સ અને હવાલા ચેનલ દ્વારા …

Read More »

એક રાષ્ટ્ર એક સભ્યપદ : ભારતની સંશોધન પ્રણાલીને સશક્ત બનાવવી

પ્રાચીન જ્ઞાન અને સમૃદ્ધ પરંપરા ધરાવતો દેશ ભારત હંમેશા નવીનતા અને શોધની દીવાદાંડી સમાન રહ્યો છે. ગણિત અને ખગોળશાસ્ત્રમાં અગ્રેસર પ્રગતિથી માંડીને વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રદાન સુધી, બૌદ્ધિક સિદ્ધિનો દેશનો વારસો અજોડ છે. 15 ઓગસ્ટ, 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને આ ગૌરવપૂર્ણ વારસો અને ભારતના ભવિષ્યને આકાર આપવામાં સંશોધન …

Read More »

પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટ માટેની ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025થી શરૂ થશે

પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 અને બીટિંગ રિટ્રીટ માટે ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025ના રોજથી શરૂ થશે. ટિકિટના દરોની વિગતો નીચે મુજબ છે: ક્રમાંક આયોજન ટિકિટોનું મૂલ્ય સમયપત્રક 1. પ્રજાસત્તાક દિનની પરેડ (26.01.2025) ₹100/- અને ₹20/- 02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025 થી 0900 વાગ્યાથી દિવસનો ક્વોટા સમાપ્ત થાય ત્યાં સુધી. 2. બીટિંગ રિટ્રીટ (ફુલ ડ્રેસ રિહર્સલ દા. ત. 28.01.2025) ₹20/- 3. બીટિંગ રિટ્રીટ (29.01.2025) ₹100/- …

Read More »

કેબિનેટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ની ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજનામાં તેના અમલીકરણ માટે સુવિધાઓ/જોગવાઈઓમાં ફેરફાર/ઉમેરણની મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. એ માટે 2021-22 થી 2025-2026 સુધી રૂ. 69,515.71 કરોડરૂપિયાનો કુલ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.  આ નિર્ણયથી 2025-26 સુધીમાં સમગ્ર દેશમાં ખેડૂતો માટે અનિવાર્ય કુદરતી આફતોમાંથી પાકના જોખમને આવરી લેવામાં મદદ મળશે. આ ઉપરાંત, યોજનાના અમલીકરણમાં …

Read More »

કેબિનેટે ખેડૂતોને પોષણક્ષમ ભાવે DAP ની ટકાઉ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 01.01.2025 થી NBS સબસિડીની બહારના સમયગાળા માટે ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) પરના વન-ટાઇમ સ્પેશિયલ પેકેજને આગળના આદેશો સુધી લંબાવવાની મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) પરના એક સમયના વિશેષ પેકેજને NBS સબસિડીથી આગળ વધારવા માટે ખાતર વિભાગની દરખાસ્તને મંજૂરી આપી છે. 01.01.2025થી આગામી આદેશો સુધી ડીએપીની ટકાઉ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પોસાય તેવા ભાવે ખેડૂતો ઉપરોક્ત કામચલાઉ અંદાજપત્રીય જરૂરિયાત અંદાજે રૂ. 3,850 કરોડ સુધીની હશે. પૃષ્ઠભૂમિ 28 …

Read More »

અમારી સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી

2025ની પ્રથમ કેબિનેટમાં લેવાયેલા અગત્યના નિર્ણયોના મુદ્દે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “અમારી સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમને આપણા તમામ ખેડૂત બહેનો અને ભાઈઓ પર ગર્વ છે જેઓ અમારા …

Read More »

વર્ષ 2025માં વધુ સખત મહેનત કરવા અને વિકસિત ભારતના આપણાં સપનાંને સાકાર કરવા માટે અમે કટિબદ્ધ છીએ: પ્રધાનમંત્રી

2024માં પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓથી પ્રસન્ન થઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યો કે સરકાર 2025માં વધુ સખત મહેનત કરવા અને વિકસિત ભારતનું આપણું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. X પર MyGovIndia દ્વારા એક વીડિયો પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ કહ્યું: “સામૂહિક પ્રયાસો અને પરિવર્તનકારી પરિણામો! 2024માં અનેક ઉપલબ્ધિઓ …

Read More »

પ્રધાનમંત્રીએ 2024ની યાદગાર ક્ષણો યાદ કરી

વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2024થી અવિસ્મરણીય ઘટનાઓ માટેના મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર યાદ કર્યા, જે અસંખ્ય સિદ્ધિઓ અને યાદો દ્વારા ચિહ્નિત થયેલ છે. X પર narendramodi_in હેન્ડલની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ કહ્યું: “2024 એક ફ્રેમમાં! અહીં વીતેલા વર્ષના કેટલાક યાદગાર સ્નેપશોટ છે.”     भारत : 1885 से 1950 (इतिहास पर …

Read More »

વર્ષના અંતની સમીક્ષા 2024 – NIFTEM-K ની સિદ્ધિઓ અને પહેલ: ફૂડ ઇનોવેશન અને સહયોગ માટે નોંધપાત્ર વર્ષ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ (NIFTEM-K) એ 2024માં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે ફૂડ-પ્રોસેસિંગ સેક્ટરને આગળ વધારવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તકનીકી નવીનતાઓથી લઈને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા સુધી આ વર્ષ સંસ્થા માટે યાદગાર રહ્યું છે. વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024માં ટેક્નોલોજીકલ ઈનોવેશન્સ દર્શાવવામાં આવ્યા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા …

Read More »