એનડબલ્યૂડીએ (NWDA) સોસાયટીની 38મી વાર્ષિક સામાન્ય સભા અને નદીઓને જોડવા માટેની વિશેષ સમિતિ (SCILR) 22મી બેઠક જળ શક્તિના માનનીય મંત્રી શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શ્રી સી આર પાટીલે એમપીકેસી (મોડિફાઈડ પાર્વતી કાલીસિંધ ચંબલ) અને કેન બેતવા લિંક પ્રોજેક્ટ પર તાજેતરમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે હાલમાં જ …
Read More »રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદસભ્યોને જનતાનો વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરવાનો આગ્રહ કર્યો
રાજ્યસભામાં આજે વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદીય કાર્યવાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “માનનીય સભ્યો, વિશ્વ આપણી લોકશાહીને જુએ છે, તેમ છતાં આપણે આપણા વર્તન દ્વારા આપણા નાગરિકોને નિરાશ કરીએ છીએ. આ સંસદીય વિક્ષેપો જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓની મજાક ઉડાવે છે. ખંતથી સેવા કરવાની આપણી મૂળભૂત …
Read More »રાજ્યસભાના 266માં સત્રના સમાપન પ્રસંગે અધ્યક્ષના ભાષણના મૂળપાઠ
માનનીય સભ્યો, હું મારી વિદાયપૂર્ણ ભાષણ આપી રહ્યો છું. આપણા બંધારણની 75મી વર્ષગાંઠ નિમિતે, આ સત્રનું સમાપન કરીએ છીએ ત્યારે આપણે ગંભીર ચિંતનની ક્ષણનો સામનો કરીએ છીએ. જ્યારે ગૃહમાં ઐતિહાસિક બંધારણ સંવિધાન દિવસની ઉજવણીનો આપણો ઉત્સવ લોકતાંત્રિક મૂલ્યોને પુનઃપુષ્ટ કરવાનો હતો, ત્યારે આ ગૃહમાં આપણાં કાર્યો એક અલગ જ વાર્તા જણાવે છે. …
Read More »વર્ષાંત સમીક્ષા 2024 : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
વર્ષ 2024માં સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયના સામાજિક ન્યાય અને સશક્તીકરણ વિભાગ (ડી /ઓ એસજે એન્ડ ઇ)ની મુખ્ય પહેલ અને સિદ્ધિઓનો સ્નેપશોટ નીચે આપેલ છે. અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની પહેલ પ્રી–મેટ્રિક અને પોસ્ટ–મેટ્રિક શિષ્યવૃત્તિ ડી/ઓ એસ.જે.એન્ડ ઇ. દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત બે શિષ્યવૃત્તિ યોજનાઓનો અમલ કરવામાં આવે છે, જેમાં (1) અનુસૂચિત જાતિઓ અને અન્યો માટે પ્રિ-મેટ્રિક …
Read More »મહાકુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભ્રામક અહેવાલો અંગે સ્પષ્ટતા
ભારતીય રેલવેના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક મીડિયા આઉટલેટ્સ એવા અહેવાલો ફેલાવી રહ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાકુંભ મેળા દરમિયાન મુસાફરોને મફત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારતીય રેલવે સ્પષ્ટપણે આ અહેવાલોને નકારે છે, કારણ કે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે. ભારતીય રેલવેના નિયમો અને …
Read More »લોકસભા અધ્યક્ષે વિકાસ અને ટકાઉપણા વચ્ચે સંતુલન જાળવવાની હાકલ કરી
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા વિકાસ અને સ્થિરતાને સંતુલિત કરવા માટે આહ્વાન કર્યું. તેમણે કહ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન એ દુનિયા સામેનાં સૌથી મોટા પડકારોમાંનો એક છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ પર્યાવરણ માટેનાં મિશન લિકએફઇ – જીવનશૈલી સાથે ભારત આ પડકારનો સામનો કરવામાં મોખરે છે. …
Read More »રાષ્ટ્રપતિ નિલયમમાં 29 ડિસેમ્બરથી 15 દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવનું આયોજન કરશે
રાષ્ટ્રપતિ નિલયમ, બોલારુમ, સિકંદરાબાદ 29 ડિસેમ્બર, 2024થી 15-દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવ ‘ઉદ્યાન ઉત્સવ’નું આયોજન કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરલ એક્સ્ટેંશન મેનેજમેન્ટ (મેનેજ) હૈદરાબાદ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહયોગથી આયોજિત, ઉદ્યાન ઉત્સવનો ઉદ્દેશ્ય લોકોની ભાગીદારી દ્વારા પ્રકૃતિની ઉજવણી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે. લોકો વિષયોના સ્ટોલની મુલાકાત લઈને અને …
Read More »પ્રધાનમંત્રીએ શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના આદરણીય પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “કર્ણાટકના આદરણીય પર્યાવરણવિદ અને પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રીમતી તુલસી ગૌડાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ રોપવા અને આપણા પર્યાવરણને …
Read More »ફ્રાન્સના મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલી તબાહીથી ખૂબ જ દુઃખી છું: પ્રધાનમંત્રી
ફ્રાન્સના મેયોટમાં ચિડો વાવાઝોડાને કારણે થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે પાર કરશે. …
Read More »“ભારતના બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા” પર ચર્ચા પહેલાં રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
માનનીય સભ્યો, આજે આપણે આપણા દેશના ઈતિહાસની એક નિર્ણાયક ક્ષણનો બે દિવસીય સ્મરણોત્સવ મનાવી રહ્યા છીએ. જે તા. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ છે. આ માઇલસ્ટોન આપણને માત્ર ઉજવણી કરવા માટે જ નહીં, પણ આપણી યાત્રા અંગે ઊંડાણપૂર્વક ચિંતન કરવા અને આગળના માર્ગને પ્રશસ્ત કરવા માટે રૂપરેખા આપે છે. આ બંધારણ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પાયાનો પથ્થર છે, જે તેના ઘડવૈયાઓની ગાઢ …
Read More »
Matribhumi Samachar Gujarati