Friday, July 31 2026 | 08:39:28 AM
Breaking News

National

પીએમ 23મી ડિસેમ્બરે CBCI સેન્ટર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે CBCI કેન્દ્ર પરિસર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી ખ્રિસ્તી સમુદાયના મુખ્ય નેતાઓ સાથે વાર્તાલાપ કરશે, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચના અગ્રણી સામાન્ય નેતાઓનો સમાવેશ થાય છે. ભારતમાં કેથોલિક ચર્ચના હેડક્વાર્ટર ખાતે આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પહેલીવાર હાજરી આપશે. કેથોલિક …

Read More »

પ્રધાનમંત્રીએ દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ધ્યાન એ વ્યક્તિના જીવનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો એક શક્તિશાળી માર્ગ છે, સાથે જ આપણાં સમાજ અને ગ્રહ માટે પણ સારું છે. X પર એક પોસ્ટમાં, તેમણે …

Read More »

સોનાના વાયદાના ભાવમાં રૂ.2,318 અને ચાંદીમાં રૂ.5,446નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.35ની નરમાઈ

સપ્તાહ દરમિયાન કોટન-ખાંડી વાયદામાં રૂ.840નો ઘટાડોઃ મેન્થા તેલ સુધર્યુઃ નેચરલ ગેસ ઢીલુઃ બિનલોહ ધાતુઓ એકંદરે ઘટીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,19,903 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1148716 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ડિસેમ્બર સુધીના સપ્તાહ …

Read More »

એનડબલ્યુડીએ સોસાયટીની 38મી વાર્ષિક સામાન્ય સભા અને નદીઓના ઈન્ટરલિંકિંગ માટે વિશેષ સમિતિ (SCILR)ની 22મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ

એનડબલ્યૂડીએ (NWDA) સોસાયટીની 38મી વાર્ષિક સામાન્ય સભા અને નદીઓને જોડવા માટેની વિશેષ સમિતિ (SCILR) 22મી બેઠક જળ શક્તિના માનનીય મંત્રી શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શ્રી સી આર પાટીલે એમપીકેસી (મોડિફાઈડ પાર્વતી કાલીસિંધ ચંબલ) અને કેન બેતવા લિંક પ્રોજેક્ટ પર તાજેતરમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે હાલમાં જ …

Read More »

રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદસભ્યોને જનતાનો વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરવાનો આગ્રહ કર્યો

રાજ્યસભામાં આજે વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદીય કાર્યવાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “માનનીય સભ્યો, વિશ્વ આપણી લોકશાહીને જુએ છે, તેમ છતાં આપણે આપણા વર્તન દ્વારા આપણા નાગરિકોને નિરાશ કરીએ છીએ. આ સંસદીય વિક્ષેપો જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓની મજાક ઉડાવે છે. ખંતથી સેવા કરવાની આપણી મૂળભૂત …

Read More »

રાજ્યસભાના 266માં સત્રના સમાપન પ્રસંગે અધ્યક્ષના ભાષણના મૂળપાઠ

માનનીય સભ્યો, હું મારી વિદાયપૂર્ણ ભાષણ આપી રહ્યો છું. આપણા બંધારણની 75મી વર્ષગાંઠ નિમિતે, આ સત્રનું સમાપન કરીએ છીએ ત્યારે આપણે ગંભીર ચિંતનની ક્ષણનો સામનો કરીએ છીએ. જ્યારે ગૃહમાં ઐતિહાસિક બંધારણ સંવિધાન દિવસની ઉજવણીનો આપણો ઉત્સવ લોકતાંત્રિક મૂલ્યોને પુનઃપુષ્ટ કરવાનો હતો, ત્યારે આ ગૃહમાં આપણાં કાર્યો એક અલગ જ વાર્તા જણાવે છે. …

Read More »

વર્ષાંત સમીક્ષા 2024 : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

વર્ષ 2024માં સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયના સામાજિક ન્યાય અને સશક્તીકરણ વિભાગ (ડી /ઓ એસજે એન્ડ ઇ)ની મુખ્ય પહેલ અને સિદ્ધિઓનો સ્નેપશોટ નીચે આપેલ છે. અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની પહેલ પ્રી–મેટ્રિક અને પોસ્ટ–મેટ્રિક શિષ્યવૃત્તિ ડી/ઓ એસ.જે.એન્ડ ઇ. દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત બે શિષ્યવૃત્તિ યોજનાઓનો અમલ કરવામાં આવે છે, જેમાં (1) અનુસૂચિત જાતિઓ અને અન્યો માટે પ્રિ-મેટ્રિક …

Read More »

મહાકુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભ્રામક અહેવાલો અંગે સ્પષ્ટતા

ભારતીય રેલવેના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક મીડિયા આઉટલેટ્સ એવા અહેવાલો ફેલાવી રહ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાકુંભ મેળા દરમિયાન મુસાફરોને મફત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારતીય રેલવે સ્પષ્ટપણે આ અહેવાલોને નકારે છે, કારણ કે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે. ભારતીય રેલવેના નિયમો અને …

Read More »

લોકસભા અધ્યક્ષે વિકાસ અને ટકાઉપણા વચ્ચે સંતુલન જાળવવાની હાકલ કરી

લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા વિકાસ અને સ્થિરતાને સંતુલિત કરવા માટે આહ્વાન કર્યું. તેમણે કહ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન એ દુનિયા સામેનાં સૌથી મોટા પડકારોમાંનો એક છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ પર્યાવરણ માટેનાં મિશન લિકએફઇ – જીવનશૈલી સાથે ભારત આ પડકારનો સામનો કરવામાં મોખરે છે. …

Read More »

રાષ્ટ્રપતિ નિલયમમાં 29 ડિસેમ્બરથી 15 દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવનું આયોજન કરશે

રાષ્ટ્રપતિ નિલયમ, બોલારુમ, સિકંદરાબાદ 29 ડિસેમ્બર, 2024થી 15-દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવ ‘ઉદ્યાન ઉત્સવ’નું આયોજન કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરલ એક્સ્ટેંશન મેનેજમેન્ટ (મેનેજ) હૈદરાબાદ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહયોગથી આયોજિત, ઉદ્યાન ઉત્સવનો ઉદ્દેશ્ય લોકોની ભાગીદારી દ્વારા પ્રકૃતિની ઉજવણી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે. લોકો વિષયોના સ્ટોલની મુલાકાત લઈને અને …

Read More »