Friday, February 20 2026 | 09:06:17 AM
Breaking News

Regional

ઉપરાષ્ટ્રપતિ 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર રાણેબેન્નુર ખાતે કર્ણાટક વૈભવ સાહિત્ય અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.   भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास …

Read More »

મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરતમાં ચાર રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલના પુલનું લોકાર્પણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. આ પુલ બે સ્પાન ધરાવે છે; 100 મીટર, 60 મીટર જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે. 100 મીટરનો …

Read More »

મહાકુંભ 2025: 233 વોટર એટીએમ દ્વારા 40 લાખથી વધુ યાત્રાળુઓને 24/7 શુદ્ધ પીવાના પાણીની સપ્લાય

પ્રયાગરાજમાં મહાકુંભ 2015માં દેશ-વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં કુલ 233 વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે. જે 24 કલાક કોઈ પણ જાતના વિક્ષેપ વિના કાર્યરત રહે છે. આ વોટર એટીએમ દ્વારા યાત્રાળુઓને દરરોજ શુદ્ધ આરઓ (રિવર્સ ઓસ્મોસિસ) પાણી મળી રહ્યું છે. સત્તાવાર આંકડા મુજબ 21 જાન્યુઆરી 2025થી 1 ફેબ્રુઆરી 2025 વચ્ચે 40 લાખથી વધુ તીર્થયાત્રીઓએ આ વોટર એટીએમનો …

Read More »

ભારતીય માનક બ્યૂરો (BIS) અમદાવાદ દ્વારા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર વિઝિટનું આયોજન

ભારતીય માનક બ્યૂરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના BIS અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવી છે. તે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનકો ઘડવા માટે અધિકૃત છે. તે ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓની રચના અને અમલીકરણ માટે પણ જવાબદાર છે. BISએ શૈક્ષણિક …

Read More »

પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું. X પર અલગ અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું: “પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો. સંગમમાં સ્નાન એ દિવ્ય આત્મીયતાની ક્ષણ છે અને તેમાં ભાગ લેનારા કરોડો અન્ય લોકોની જેમ, હું પણ ભક્તિની ભાવનાથી ભરાઈ ગયો હતો. મા …

Read More »

પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં યાત્રાળુઓ અને સુરક્ષા દળોને રાહત પૂરી પાડતી BSNLની અવિરત સંચાર સેવાઓ

ભારત પહેલ હેઠળ, ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) મહાકુંભ 2025માં વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે સંચાર માળખાને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. બીએસએનએલે મેળા વિસ્તારમાં એક સમર્પિત ગ્રાહક સેવા કેન્દ્રની સ્થાપના કરી છે, જ્યાં યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને સ્થળ પરની સહાય, ફરિયાદ નિવારણ અને અવિરત સંચાર સેવાઓ મળી રહી છે. કુંભ મેળામાં દેશના વિભિન્ન ભાગોમાંથી તીર્થયાત્રીઓને …

Read More »

ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

વેટ્રીવેલ મુરુગનુક્કુ…..હરોહર! મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કોબાલન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, શુભ અવસરનો હિસ્સો બનનારા ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના અમારા બધા મિત્રો અને આ દિવ્ય અને ભવ્ય મંદિરને સાકાર બનાવનારા બધા કારીગર ભાઈઓ! મારું સૌભાગ્ય છે કે હું જકાર્તાના મુરુગન મંદિરના મહાકુંભ-અભિષેકમ જેવા …

Read More »

કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાત માટે વિશેષ જાહેરાતો

ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર  (IFSC): IFSCમાં વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટમાં IFSC માં સ્થાપિત વૈશ્વિક કંપનીઓના શિપ-લીઝિંગ યુનિટ્સ, વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં, લાભોનો દાવો કરવા માટે, IFSC માં શરૂઆત માટેની કટ-ઓફ તારીખ પણ પાંચ વર્ષ વધારીને 31.3.2030 કરવામાં આવી છે. • IFSC માટે પ્રોત્સાહનો: કેન્દ્રીય બજેટમાં દરખાસ્ત કરવામાં …

Read More »

ભારતીય ડાક વિભાગે ‘પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ’ની 141મી વર્ષગાંઠની ઉજવણી કરી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું

ભારતીય ડાક વિભાગ લાંબા સમયથી પત્રો અને પાર્સલ તેમજ જીવન વીમા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, 1884ના રોજ શરૂ થયેલી, ‘પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ’ એ ભારતમાં સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે સૌથી જૂની વીમા યોજના છે, જેનો લાભ હવે ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકો અને માન્ય યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો પણ લઈ શકે છે. …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ અમૃત ઉદ્યાનનું ઉદઘાટન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(1 ફેબ્રુઆરી, 2025) અમૃત ઉદ્યાન શિયાળુ વાર્ષિક આવૃત્તિ 2025ના ઉદઘાટનમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકે છે, સોમવાર સિવાય, જે જાળવણીના દિવસો છે. ઉદ્યાન 5 …

Read More »