Thursday, December 11 2025 | 09:58:14 AM
Breaking News

Regional

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગર ખાતેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું – ‘સ્વ અને સમાજ માટે યોગ’ થીમ સાથે નેતૃત્વ કર્યું હતું

પરંપરાગત દવાઓની વૈશ્વિક માન્યતા અને પ્રમોશન તરફ નોંધપાત્ર પગલાને ચિહ્નિત કરતા આયુષ માટે આ વર્ષ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીને સંકલિત કરવાથી માંડીને દુનિયાભરના મુખ્ય પ્રવાહની આરોગ્ય વ્યવસ્થામાં સામેલ થવાથી માંડીને વિવિધ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ કરવા સુધીનો સીમાચિહ્નરૂપ સમયગાળો રહ્યો છે. ડબ્લ્યુએચઓ દ્વારા આઇસીડી-11માં પરંપરાગત ચિકિત્સા માટે રોગોના આંતરરાષ્ટ્રીય …

Read More »

વડનગર ખાતે તા. 24 ડિસેમ્બરના રોજ ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે. આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના …

Read More »

HMoJ શ્રી સી. આર. પાટીલે ગુજરાતનાં નવસારીમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો-ટેક્સટાઇલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું

ટેક્સટાઇલ મંત્રાલયે સિન્થેટિક એન્ડ આર્ટ સિલ્ક મિલ્સ રિસર્ચ એસોસિએશન (એસએસએમઆઇઆરએ)ના સહયોગથી ગુજરાતનાં નવસારીમાં ભારત સરકારનાં જલ શક્તિનાં માનનીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો-ટેક્સટાઇલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ નિદર્શન કેન્દ્ર ભારતના કૃષિ ક્ષેત્ર માટે પરિવર્તનકારી ઉકેલો તરીકે એગ્રો-ટેક્સટાઇલ્સના સ્વીકારને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. તે …

Read More »

ખાણ મંત્રાલયે ગુજરાતના પોરબંદરમાં ઓફશોર એરિયા મિનરલ બ્લોક્સની હરાજી પર ઐતિહાસિક રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું

ખાણ મંત્રાલયે આજે ગુજરાતના પોરબંદર ખાતે ભારતના સૌપ્રથમ ઓફશોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાનું અનાવરણ કરવા માટે એક વિશિષ્ટ રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ આયોજન ભારતના અપતટીય પ્રદેશોની ખનિજ ક્ષમતાને અનલોક કરવા, ઉદ્યોગના અગ્રણીઓ, મુખ્ય હિસ્સેદારો અને સરકારના પ્રતિનિધિઓને એકસાથે લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આ …

Read More »

ધોરડો સફેદ રણનો નજારો જોઈ અચંબિત થયું મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળ

કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ધોરડોના સફેદ રણનો નજારો માણ્યો હતો. ધોરડો ગામનાં સરપંચ મિયાં હુસેન બેગ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમણે ધોરડોના પ્રવાસન ક્ષેત્રને થયેલા વિકાસની વાતો જાણી હતી. સરપંચ મિયાહુસેનજીએ મંડળને જૂના વીડિયો બતાવી ધોરડોનાં કાયાપલટની વિસ્તૃત જાણકારી આપી હતી. રણનો …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોત્તર પરિષદ (એનઈસી)ની 72મી પૂર્ણ બેઠકને સંબોધન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ત્રિપુરાનાં અગરતલામાં પૂર્વોત્તર પરિષદ (એનઈસી)નાં 72મા પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ત્રિપુરાનાં રાજ્યપાલ શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, ત્રિપુરાનાં મુખ્યમંત્રી શ્રી ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ, પ્રોફેસર (ડૉ.) માણિક સાહા અને કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમના રાજ્યપાલો તેમજ અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ …

Read More »

પ્રધાનમંત્રીએ દરેકને અદભૂત સફેદ રણમાં ફરવા, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને હાલના રણ ઉત્સવ દરમિયાન ઉષ્માભર્યું આતિથ્ય જોવા માટે વિનંતી કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને રણ ઉત્સવ માટે આમંત્રિત કર્યા છે, જે માર્ચ 2025 સુધી ચાલશે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઉત્સવ એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “કચ્છ તમારા બધાની રાહ જુએ છે! આવો, ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન પ્રાચીન સફેદ રણ, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને …

Read More »

ખાણ મંત્રાલય ગુજરાતમાં ભારતના પ્રથમ ઓફશોર મિનરલ બ્લોક્સની હરાજી પર રોડ શોનું આયોજન કરશે

ખાણ મંત્રાલય 21મી ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના પોરબંદરમાં ભારતના ઓફશોર વિસ્તારોમાંથી ખનિજ બ્લોક્સની પ્રથમ ઈ-ઓક્શનને પ્રકાશિત કરવા માટે ઐતિહાસિક રોડ શોનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પહેલ દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ)ની અંદર વિશાળ દરિયાઈ ખનિજ સંપત્તિને બહાર લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ખાણ મંત્રાલયના …

Read More »

ગુજરાતનાં વૈવિધ્ય સભર વારસાથી મહિલા પત્રકારો અભિભૂત થયા

કેરળથી ગુજરાતનાં પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ગુજરાતનાં ઐતિહાસિક વારસામાં મોખરાનું સ્થાન ધરાવતા વડનગરની મુલાકાત લીધી હતી. તા. 16થી 23 ડિસેમ્બર સુધી ગુજરાતનાં વિકાસ કાર્યો, પ્રવાસન સ્થળો અને ઐતિહાસિક વારસાને જાણવા માટે કેરળથી આવેલા મહિલા પત્રકારોએ મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. ગાઈડ જીતેન્દ્રસિંહ સોલંકી પાસેથી આ પ્રતિનિધિ મંડળને મંદિરનો ઈતિહાસ, તેની બાંધણી, શિલ્પાકૃતીઓ અને …

Read More »

કેરળથી આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે નડાબેટ સરહદ પર રિટ્રીટ પરેડ નિહાળી

કેરળથી આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે નડાબેટ સરહદની મુલાકાત કરી હતી. અહીં બીએસએફ જવાનો દ્વારા પરેડ, ઊંટ, શ્વાનની પરેડનું નિદર્શન જોઈને અચંબિત થયા હતા. મંડળે રિટ્રીટ પરેડ નીહાળી હતી જેમાં જવાનોનો જુસ્સો, લોકોનો ઉત્સાહ જોઈ તેઓ પણ રોમાંચિત થઈ ગયા હતા. ગુજરાત ટુરિઝમ દ્વારા અહીં વિકસાવવામાં આવેલા સીમા દર્શન અને આર્ટ ગેલેરીની …

Read More »