ભારતીય ડાક ડિજિટલ વિચારસરણી, આધુનિક સુવિધાઓ અને યુવા ઊર્જા સાથે નવા ભારતની ગતિ સાથે પગલાં મિલાવી આગળ વધી રહ્યું છે. પરંપરાગત ડાક સેવાઓથી આગળ વધી હવે પોસ્ટ ઓફિસો એન-જેન (નેક્સ્ટ જેન) માટે સ્માર્ટ અને આધુનિક સેવા કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહી છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના દૃષ્ટિકોણથી પ્રેરિત …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2026ના રોજ પવિત્ર પિપ્રાહવા અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે
ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય, “લોટસ લાઈટ: ધ રેલીક્સ ઓફ ધ અવેકન્ડ વન” નામનું એક ઐતિહાસિક સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે, જેમાં આદરણીય પવિત્ર પિપ્રાહવા અવશેષો અને મહત્વપૂર્ણ સંબંધિત પ્રાચીન વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શન બુદ્ધના ઉપદેશો સાથે ભારતના કાયમી સભ્યતા જોડાણ અને તેના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને સાચવવા અને …
Read More »DGTS અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા CGST વડોદરા-I અને વડોદરા-II કમિશનરેટના સહયોગથી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS), અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા 31.12.2025ના રોજ વડોદરાના કરદાતાઓ અને વેપારી મંડળોના લાભાર્થે CGST વડોદરા-I અને CGST વડોદરા-II કમિશનરેટના સહયોગથી કરદાતા આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “GST 2.0”, “વેપારીઓની ફરિયાદોનું નિવારણ” (Trade Grievance Redressal), અને તાજેતરમાં માનનીય નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ …
Read More »ઉપરાષ્ટ્રપતિએ પુડુચેરીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસાને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીઓને આપવાના મહત્વ પર ભાર મૂક્યો
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને પુડુચેરીમાં એક નાગરિક સ્વાગત સમારોહને સંબોધિત કર્યો હતો અને સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દરમિયાન તેમણે લાભાર્થીઓને 216 નવા બંધાયેલા આવાસોની ચાવીઓ સોંપી હતી, જે સર્વસમાવેશક અને ટકાઉ શહેરી વિકાસ માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. આ નાગરિક …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો હતો. અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને …
Read More »DGTS, અમદાવાદ ક્ષેત્રીય યુનિટ ખાતે લાયબ્રેરી અને હિન્દી કોર્નરનું ઉદ્ઘાટન
DGTS, અમદાવાદ ક્ષેત્રીય યુનિટ (AZU) દ્વારા આજે તેની લાયબ્રેરી અને હિન્દી કોર્નરનું ગૌરવપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ હિન્દીનો સત્તાવાર ભાષા તરીકે ઉપયોગ વધારવા અને કાર્યસ્થળ પર ભાષાકીય તથા સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન આપવાના સતત પ્રયત્નોના ભાગરૂપે કરવામાં આવી છે. લાયબ્રેરી અને હિન્દી કોર્નરનું વિધિવત ઉદ્ઘાટન શ્રી સુમિત કુમાર, મુખ્ય અધિક મહાનિદેશક (Pr. ADG), …
Read More »કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર ડાક વિભાગ દ્વારા ડાક ટિકિટ જારી કરી
ભારતીય ડાક વિભાગ દ્વારા કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જારી કરવામાં આવી. સર્કલ ઓફિસ, અમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 29 ડિસેમ્બર, 2025ના રોજ ઉપરોક્ત ડાક ટિકિટ (માય …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને જમીન ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને જમીન ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે વણઝર ગામમાં એક નાની …
Read More »લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય! ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો, આજે લખનૌની આ …
Read More »કેબિનેટ દ્વારા દિલ્હી મેટ્રોના ફેઝ V(A) પ્રોજેક્ટના ભાગરૂપે ત્રણ નવા કોરિડોરને મંજૂરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દિલ્હી મેટ્રોના ફેઝ-V(A) પ્રોજેક્ટના ભાગરૂપે ત્રણ નવા કોરિડોરને મંજૂરી આપી છે – 1. આર.કે. આશ્રમ માર્ગ થી ઇન્દ્રપ્રસ્થ (9.913 કિમી), 2. એરોસિટી થી IGD એરપોર્ટ T-1 (2.263 કિમી) અને 3. તુગલકાબાદ થી કાલિંદી કુંજ (3.9 કિમી). કુલ 16.076 કિમીના આ પ્રોજેક્ટથી રાષ્ટ્રીય રાજધાનીમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. દિલ્હી મેટ્રોના ફેઝ-V(A) પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹12,014.91 કરોડ છે, જે ભારત સરકાર, દિલ્હી સરકાર અને …
Read More »
Matribhumi Samachar Gujarati