Friday, August 07 2026 | 04:27:04 AM
Breaking News

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે સી-ફ્લડ, એકીકૃત પૂર પુર્વાનુમાન પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી, જળ શક્તિ દ્વારા એકીકૃત Flood inundation Model (FIM) ડિસેમિનેશન પોર્ટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે આજે પુણેના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) અને સેન્ટ્રલ વોટર કમિશન (CWC), જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD & GR), જળ શક્તિ મંત્રાલય દ્વારા સહયોગથી વિકસાવવામાં આવેલી એકીકૃત જળ પૂર આગાહી પ્રણાલી, …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(1 જુલાઈ, 2025) ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી આપણી સમૃદ્ધ પ્રાચીન પરંપરાઓનું એક પ્રભાવશાળી આધુનિક કેન્દ્ર છે. આ ઉદ્ઘાટન માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તબીબી શિક્ષણ અને તબીબી …

Read More »

કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુમાં રૂ. 1853 કરોડના ખર્ચે 4-લેન પરમાકુડી – રામનાથપુરમ સેક્શન (NH-87)ના બાંધકામને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુમાં 4-લેન પરમાકુડી – રામનાથપુરમ સેક્શન (46.7 કિમી)ના બાંધકામને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર કુલ રૂ. 1,853 કરોડના મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે. હાલમાં, મદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, મંડપમ, રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચેની કનેક્ટિવિટી હાલના 2-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 87 (NH-87) અને સંકળાયેલ રાજ્ય ધોરીમાર્ગો પર આધારિત છે. જે ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારો અને કોરિડોર સાથેના મુખ્ય શહેરોમાં ટ્રાફિકના જથ્થાને કારણે નોંધપાત્ર ભીડનો અનુભવ …

Read More »

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’ (1 જુલાઈ): પોસ્ટમેન ઘરે બેઠા માત્ર ડાક સેવાઓ જ નહીં પરંતુ બેંકિંગ અને આધાર સેવાઓ પણ પૂરી પાડે છે

વિશ્વભરમાં ડાક સેવાને લઈને આમૂલ ફેરફારો આવ્યા છે. ભૌતિક ડાકથી ડિજીટલ ડાકના આ યુગમાં પોસ્ટ સેવામાં વિવિધતા સાથે ઘણા નવા પાસાઓ જોડાયા છે. પોસ્ટમેન સરકાર અને સામાન્ય જનતા વચ્ચે સેવાઓ પહોંચાડતી એક મહત્વની કડી તરીકે ઊભરી આવ્યા છે. આ સમયે 1 જુલાઈએ સમગ્ર વિશ્વમાં ‘નેશનલ પોસ્ટલ વર્કર ડે’ નિમિત્તે ડાક કર્મચારીઓનો આભાર …

Read More »

TRAIએ મે 2025 માટે સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDT) રિપોર્ટમાંથી તારણો જાહેર કર્યા, 13 શહેરો અને રૂટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે ​​મે 2025માં હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDTs)ના પરિણામો જાહેર કર્યા, જેમાં આઠ લાઇસન્સ્ડ સર્વિસ એરિયા (LSA)માં 13 શહેરો, હાઇવે, રેલ્વે અને કોસ્ટલ કોરિડોરનો સમાવેશ થાય છે. તેર શહેરો, હાઇવે, રેલ્વે અને કોસ્ટલ વિસ્તાર રાંચી શહેર અને લાતેહાર જિલ્લો, અમદાવાદ શહેર, અમદાવાદથી ભાવનગર સુધીનો રેલ્વે રૂટ, ઘોઘા બંદર પરનો કોસ્ટલ વિસ્તાર, ભાવનગર, પાણીપત શહેર, ઉના અને …

Read More »

એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો

એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ 01 જુલાઈ 25ના રોજ નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન (AOA) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એર માર્શલને જૂન 1990માં ભારતીય વાયુસેનાની વહીવટી શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે પોંડિચેરી યુનિવર્સિટીમાંથી HRMમાં MBA અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં Mphilની ડિગ્રી મેળવી છે. …

Read More »

ભારતીય નૌકાદળ પલાઉ-ફ્લેગ ટેન્કર MT યી ચેંગ – 6 પર મહત્વપૂર્ણ અગ્નિશામક અને બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યુ

ઝડપી ઓપરેશનલ તૈયારી અને દરિયાઈ સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતા, ભારતીય નૌકાદળે 29 જૂન 2025ના રોજ ઉત્તર અરબી સમુદ્રમાં પલાઉ ફ્લેગ ટેન્કર MT યી ચેંગ – 6 પર વધુ પડતી જોખમી અગ્નિશામક અને બચાવ કામગીરી હાથ ધર્યા બાદ સફળતાપૂર્વક પરિસ્થિતિને કાબૂ કરી અને 14 ભારતીય ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરી હતી. 29 જૂન 2025ની સવારે મિશન-આધારિત ફરજ પર તૈનાત INS તબરને …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના દીક્ષાંત સમારોહને સંબોધન કર્યુ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(30 જૂન, 2025) ઉત્તર પ્રદેશના બરેલી ખાતે ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (IVRI) ના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ઈશાવાસ્યમ ઇદમ સર્વમ’ ના જીવન મૂલ્ય પર આધારિત આપણી સંસ્કૃતિ, બધા જીવોમાં ભગવાનની ઉપસ્થિતિ જુએ છે. આપણા દેવતાઓ અને ઋષિઓએ પ્રાણીઓ સાથે વાતચીત કરી હતી તેવી …

Read More »

ભાવનગરમાં કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકો માટે એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના‌ અંતર્ગત વરીષ્ઠ નાગરીકો માટેના એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ‌ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી …

Read More »

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં રાજભાષા કાર્યશાળાનું સફળ આયોજન

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં 30 જૂન 2025ના રોજ સવારે 11:00 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી રાજભાષા કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું સુચારુ સંચાલન શ્રી પી.આર. મેઘવાળ (PGT હિન્દી) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં શ્રીમતી કંચનબેન દ્વારા “અલંકાર” વિષય પર વિશિષ્ટ સત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રીમતી દીપિકા દેશપાંડે દ્વારા “શબ્દો અને તેમની સમજણ” વિષય પર જ્ઞાનવર્ધક સત્ર લેવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વિદ્યાાલયના આચાર્યશ્રી, ઉપઆચાર્યશ્રી, તમામ સ્ટાફ સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહી હતી. હિન્દી ભાષાના પ્રભાવશાળી પ્રયોગ વિષે શીખ્યાં અને ઉપયોગી ચર્ચાઓ કરાઈ હતી. આ રીતે કાર્યશાળાએ શિક્ષણક્ષેત્રમાં ભાષાનો મહત્ત્વપૂર્ણ વારસો જાળવવાનો સંદેશ આપ્યો હતો.

Read More »