Friday, March 06 2026 | 02:20:41 PM
Breaking News

Tag Archives: attended

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે આસામ રાઇફલ્સ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત ‘યુનિટી ઉત્સવ – વન વોઇસ, વન નેશન’ ફેસ્ટિવલમાં ભાગ લીધો

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત ‘એકતા ઉત્સવ – એક અવાજ, એક રાષ્ટ્ર’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે આસામ રાઇફલ્સના મહાનિર્દેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર માટે એકતા શબ્દ ખૂબ જ …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગાંવમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પ્રથમ સમાધિ સ્મૃતિ મહોત્સવ અને શ્રી 1008 સિદ્ધચક્ર વિધાન વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગાંવ ખાતે શ્રી વિદ્યાસાગરજી મહારાજના પ્રથમ સમાધિ સ્મૃતિ મહોત્સવને સંબોધિત કર્યો હતો. શ્રી શાહે શ્રી 1008 સિદ્ધચક્ર વિધાન વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ₹100નો સ્મારક સિક્કો, ₹5નું એક ખાસ પોસ્ટલ પરબિડીયું, 108 ફૂટપ્રિન્ટ્સ …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંધ્રપ્રદેશનાં વિજયવાડામાં મુખ્ય અતિથિ તરીકે એનડીઆરએફનાં 20મા સ્થાપના દિવસ સમારંભમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંધ્રપ્રદેશના વિજયવાડામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)નાં 20માં સ્થાપના દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રી અમિત શાહે અનેક પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને અંદાજે 220 કરોડ રૂપિયાની અન્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમાં નેશનલ સાઉથ કેમ્પસ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઇડીએમ), એનડીઆરએફની 10મી બટાલિયન …

Read More »

ભારતના રાષ્ટ્રપતિ 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં ઉપસ્થિત રહ્યા અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કર્યા

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(10 જાન્યુઆરી, 2025) ઓડિશાના ભુવનેશ્વર ખાતે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં સંબોધન કર્યું હતું તેમજ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય ડાયસ્પોરા આપણા દેશના શ્રેષ્ઠ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ફક્ત આ પવિત્ર ભૂમિમાં મેળવેલા જ્ઞાન …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે સશસ્ત્ર સીમા બલ (SSB)ના 61મા સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પેટ્રાપોલમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોઇન્ટ (આઇસીપી) અગરતલા અને બીજીએફના નવનિર્મિત રહેણાંક સંકુલનું ઇ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ડાયરેક્ટર (આઈબી), બોર્ડર મેનેજમેન્ટ, ગૃહ મંત્રાલયનાં સચિવ, એસએસબીનાં ડીજી અને અન્ય કેટલાંક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. પોતાના …

Read More »