Sunday, February 15 2026 | 12:46:53 AM
Breaking News

Tag Archives: C. P. Radhakrishna

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે સીરી ફોર્ટ ઓડિટોરિયમ, નવી દિલ્હી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ એક સ્વપ્નદ્રષ્ટા, કવિ અને લોકોના સમર્પિત સેવક તરીકે શ્રી વાજપેયીના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું …

Read More »