ડાક વિભાગે 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો. અમદાવાદના નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. આ અવસરે ‘ડાક ચોપલ’ મહોત્સવનું આયોજન કરીને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના તમામ 2,262 ડાકઘરોમાં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ …
Read More »ભારતના લોકપાલ દ્વારા તારીખ 16 જાન્યુઆરીએ પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
ભારતના લોકપાલનો સ્થાપના દિવસ સૌપ્રથમ વાર તારીખ 16 જાન્યુઆરીના રોજ માણેકશા સેન્ટર, નવી દિલ્હી ખાતે ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી જસ્ટિસ સંજીવ ખન્નાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ જ દિવસે તારીખ 16.01.2014ના રોજ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013ની કલમ 3 લાગુ થવાની સાથે જ ભારતના લોકપાલની સ્થાપના થઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતની સર્વોચ્ચ અદાલતના …
Read More »
Matribhumi Samachar Gujarati