દ્વિતિય અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રીઓની પરિષદ ઉદયપુર, રાજસ્થાનમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં જળ વ્યવસ્થાપનના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે મુખ્ય હિતધારકોને એકઠા કરવામાં આવ્યા હતા. સંમેલનના અંતિમ દિવસે ત્રણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું: પાણી વિતરણ સેવાઓ: સિંચાઈ અને અન્ય ઉપયોગો, માંગ વ્યવસ્થાપન અને પાણીના ઉપયોગની કાર્યક્ષમતા અને સંકલિત નદી અને દરિયાકિનારાનું …
Read More »ડો. મનસુખ માંડવિયાએ “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવચ: પડકારો અને નવીનતાઓ” વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકીકરણ અને સામાજિક સુરક્ષા કવરેજ: પડકારો અને નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે, સચિવ (શ્રમ અને રોજગાર), સુશ્રી સુમિતા દાવરા, ISSA પ્રમુખ …
Read More »
Matribhumi Samachar Gujarati