સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા 2025 મહત્વપૂર્ણ અને ફ્રન્ટિયર ટેકનોલોજીનો સંગમ છે. જે આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે પારસ્પરિક આદર, પારસ્પરિક હિત અને પારસ્પરિક લાભ પર આધારિત સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે …
Read More »રક્ષા મંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા વીર ગાથા 4.0ના સુપર-100 વિજેતાઓનું સન્માન
25 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વીર ગાથા 4.0ના સુપર-100 વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ 100 વિજેતાઓમાં 66 છોકરીઓ દેશના વિવિધ ભાગોની છે. આ સન્માન સમારંભ દરમિયાન દરેક વિજેતાને 10 હજાર રૂપિયાનું રોકડ ઇનામ, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સુપર-100 અંદાજે 10,000 વિશેષ અતિથિઓમાં સામેલ છે, જેઓ 26 જાન્યુઆરી, 2025ના રોજ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક …
Read More »
Matribhumi Samachar Gujarati