Saturday, January 17 2026 | 02:37:50 PM
Breaking News

Tag Archives: Divya Kala Mela 2025

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે દિવ્ય કલા મેળો 2025નો પ્રારંભ થયો

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્યમંત્રી શ્રી બી.એલ. વર્માએ દિવ્યાંગજનોને શક્ય તમામ મદદની ખાતરી આપતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં દિવ્યાંગજનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ લોકોને ‘દિવ્યાંગ’ શબ્દ આપીને સમાજના લોકોની વિચારસરણી બદલી નાખી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખાસ કરીને દિવ્યાંગજનોમાં …

Read More »