Saturday, April 11 2026 | 04:17:00 AM
Breaking News

Tag Archives: Ganesh V Savleswarkar

પોસ્ટ વિભાગ દ્વારા ઉજવવામાં આવ્યો 79મો સ્વતંત્રતા દિવસ, મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી સાવલેશ્વરકરે અમદાવાદ જીપીઓ ખાતે કર્યું ધ્વજારોહણ

પોસ્ટ વિભાગ દ્વારા 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી હતી. આ પ્રસંગે, અમદાવાદ જીપીઓ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પરિમંડળ ના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે ધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે હેડ ક્વાર્ટર ખાતે ધ્વજ ફરકાવ્યો હતો અને અધિકારીઓને અને કર્મચારીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.આ …

Read More »