Monday, December 08 2025 | 09:13:44 AM
Breaking News

Tag Archives: Good Governance Walk

પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગરમાં યોજાઈ ‘સુશાસન પદયાત્રા’

ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાના નેતૃત્વમાં 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગર ખાતે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત 8 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે યુવા …

Read More »

ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ કરશે

ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયા 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગરમાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન પદયાત્રા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ ઉજવણીમાં એક …

Read More »