આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ આજે સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે ટિપ્પણી કરી કે આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ પર, આપણે આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું …
Read More »આંદામાન અને નિકોબારના ટાપુઓનું નામ આપણા હીરોના નામ પર રાખવું એ સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા આવનારી પેઢીઓ માટે યાદ રાખવામાં આવે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીપ્પણી કરી હતી કે આંદામાન અને નિકોબારમાં આવેલા ટાપુઓનું નામ આપણા હીરોના નામ પર રાખવું એ સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા ભાવિ પેઢીઓ યાદ રાખે. તેમણે કહ્યું કે જે રાષ્ટ્રો પોતાના મૂળ સાથે જોડાયેલા રહે છે તે વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં …
Read More »
Matribhumi Samachar Gujarati