Tuesday, January 20 2026 | 12:58:39 PM
Breaking News

Tag Archives: International Seminar

નવી દિલ્હીમાં “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવચ: પડકારો અને નવીનતાઓ” વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું સમાપન થયું

ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી)એ આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન (આઇએસએસએ)નાં સહયોગથી યશોભૂમિ – ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, નવી દિલ્હી ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક સુરક્ષા નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને વિચારશીલ નેતાઓને એકત્ર કરવામાં આવ્યા હતા, …

Read More »

ડો. મનસુખ માંડવિયાએ “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવચ: પડકારો અને નવીનતાઓ” વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​નવી દિલ્હીમાં “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકીકરણ અને સામાજિક સુરક્ષા કવરેજ: પડકારો અને નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે, સચિવ (શ્રમ અને રોજગાર), સુશ્રી સુમિતા દાવરા, ISSA પ્રમુખ …

Read More »