Friday, March 27 2026 | 11:38:32 AM
Breaking News

Tag Archives: Ministry of Civil Aviation

વર્ષાંત સમીક્ષા 2024: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ દ્વારા પ્રસ્તુત ભારતીય વાયુયન અધિનિયમ 2024, 09.08.2024 ના રોજ લોકસભા દ્વારા અને 05.12.2024 ના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા પછી કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2025ના દિવસની એ તારીખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેના પર આ કાયદાની જોગવાઈઓ અમલમાં આવશે. ભારતીય વાયુયાન અધિનીયમ, …

Read More »