નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ દ્વારા પ્રસ્તુત ભારતીય વાયુયન અધિનિયમ 2024, 09.08.2024 ના રોજ લોકસભા દ્વારા અને 05.12.2024 ના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા પછી કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2025ના દિવસની એ તારીખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જેના પર આ કાયદાની જોગવાઈઓ અમલમાં આવશે. ભારતીય વાયુયાન અધિનીયમ, …
Read More »
Matribhumi Samachar Gujarati