Thursday, September 03 2026 | 10:04:21 AM
Breaking News

Tag Archives: Ministry of Finance

બેંકોને નિષ્ક્રિય પીએમ જન ધન યોજના ખાતાઓ બંધ કરવા માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યા નથી : નાણાકીય સેવાઓ વિભાગ, નાણાં મંત્રાલય

નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા બેંકોને નિષ્ક્રિય પીએમ જન ધન યોજના ખાતાઓ બંધ કરવાનું કહેવામાં આવ્યું હોવાના અહેવાલોના સંદર્ભમાં, નાણાકીય સેવાઓ વિભાગે કહ્યું છે કે, તેણે બેંકોને નિષ્ક્રિય પીએમ જન ધન યોજના ખાતાઓ બંધ કરવાનું કહ્યું નથી. જન ધન યોજના ખાતાઓ, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓને …

Read More »