Thursday, February 26 2026 | 12:58:58 AM
Breaking News

Tag Archives: Narendra Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ભારત આ હેતુ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે અને પ્રક્રિયામાં WHO ની સક્રિય ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે સમિટના સફળ આયોજન માટે WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી છે તે ભારતનું સૌભાગ્ય અને ગર્વની બાબત છે”. તેમણે યાદ કર્યું કે 2022 માં, પ્રથમ પરંપરાગત ચિકિત્સા સમિટ દરમિયાન, વિશ્વએ ખૂબ જ વિશ્વાસ સાથે ભારતને આ જવાબદારી સોંપી હતી. શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું કે તે …

Read More »

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાત દરમિયાન ભારત – ઓમાન સંયુક્ત નિવેદન

ઓમાનના સુલતાન મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકના નિમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17-18 ડિસેમ્બર 2025 દરમિયાન ઓમાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ સૈયદ શિહાબ બિન તારિક દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બર 2025 ના રોજ અલ બરકા પેલેસ ખાતે મહામહિમ સુલતાન હૈથમ બિન …

Read More »

પ્રધાનમંત્રીએ મહામહિમ ઓમાનના સુલતાન સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મસ્કતમાં મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રોયલ પેલેસમાં આગમન પર, મહામહિમ દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. બંને નેતાઓ વન-ઓન-વન અને પ્રતિનિધિમંડળ-સ્તરના ફોર્મેટમાં મળ્યા હતા. તેઓએ બહુપક્ષીય ભારત-ઓમાન વ્યૂહાત્મક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરી અને દ્વિપક્ષીય …

Read More »

ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

તમારા મહામહિમ, ઇથોપિયાના પ્રધાનમંત્રી, સંસદના બંને ગૃહોના માનનીય અધ્યક્ષો, માનનીય સભ્યો, મહામહિમશ્રીઓ, અને મારા પ્રિય ઇથોપિયાના ભાઈઓ અને બહેનો, આજે તમારી સમક્ષ ઉભા રહેવું એ મારા માટે ભારે સૌભાગ્યની ક્ષણ છે. સિંહોની ભૂમિ, ઇથોપિયામાં આવીને ઘણું અદભૂત લાગે છે. હું અહીં ઘણું ઘર જેવું અનુભવું છું. કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત, જે ભારતમાં છે, તે પણ સિંહોનું ઘર છે. પ્રાચીન …

Read More »

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડનના પ્રવાસ અંગેનું સંયુક્ત નિવેદન

જોર્ડનના હાશેમાઇટ કિંગડમના મહામહિમ કિંગ અબ્દુલ્લા II ઇબ્ન અલ હુસૈનના આમંત્રણથી, પ્રજાસત્તાક ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15-16 ડિસેમ્બર, 2025 ના રોજ જોર્ડનના હાશેમાઇટ કિંગડમની મુલાકાત લીધી. બંને નેતાઓએ એ હકીકતને સ્વીકારી કે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત એક મહત્વપૂર્ણ સમયે થઈ રહી છે, કારણ કે બંને દેશો દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. …

Read More »

જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત પહેલાં પ્રધાનમંત્રીનું નિવેદન

આજે હું જોર્ડનના હાશમાઈટ કિંગડમ, ઇથોપિયાના ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક અને ઓમાનની સલ્તનતની ત્રણ દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યો છું, આ ત્રણેય દેશો સાથે ભારત સદીઓ જૂના સભ્યતા સંબંધો ધરાવે છે તેમજ વ્યાપક સમકાલીન દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. પ્રથમ હું મહામહિમ રાજા અબ્દુલ્લા II ઇબ્ન અલ હુસૈનના આમંત્રણ પર જોર્ડનની મુલાકાત લઈશ. …

Read More »

રાજ્યસભાના અધ્યક્ષ થિરુ સી. પી. રાધાકૃષ્ણનના સન્માન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પ્રથમ વખત અધ્યક્ષ તરીકે અધ્યક્ષસ્થાન ગ્રહણ કરતાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી.રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ આ દિવસને રાજ્યસભાના તમામ માનનીય સભ્યો માટે ગર્વની ક્ષણ ગણાવી. અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરતા શ્રી મોદીએ કહ્યું, “ગૃહ અને મારા પોતાના વતી, હું તમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, મારી શુભેચ્છાઓ પાઠવું છું અને …

Read More »

સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને માન્યતા, પ્રશંસા અને પ્રોત્સાહન આપવ માટે રચાયેલ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025

ભારત સરકારે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025 માટેની યોજનાને મંજૂરી આપી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને સ્વીકારવા, ઓળખવા અને પુરસ્કૃત કરવા માટે રચાયેલ છે. વર્ષ 2025 માટે, જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારોની યોજનાનો ઉદ્દેશ્ય નીચેની ત્રણ શ્રેણીઓ હેઠળ સનદી અધિકારીઓના યોગદાનને …

Read More »

શિયાળુ સત્ર 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શિયાળુ સત્ર 2025 શરૂ થતાં પહેલાં સંસદ સંકુલમાં મીડિયાને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ સત્ર ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ દેશની ઝડપી પ્રગતિ માટે નવી ઊર્જાનો આવશ્યક સ્ત્રોત છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “હું દ્રઢપણે માનું છું કે આ સત્ર દેશની પ્રગતિને વેગ આપવા માટે …

Read More »

‘મન કી બાત’ના 128મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.11.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપનું એક વાર ફરી સ્વાગત છે. નવેમ્બરનો મહિનો ખૂબ જ પ્રેરણા લઈને આવ્યો, કેટલાક દિવસ પહેલાં જ 26 નવેમ્બરે ‘સંવિધાન દિવસ’ પર central hallમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. વંદે માતરમનાં 150 વર્ષ પૂરાં થવાં પર સમગ્ર દેશમાં થનારા કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. 25 …

Read More »