Tuesday, April 14 2026 | 02:12:04 AM
Breaking News

Tag Archives: Navodaya Vidyalayas

‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવનાને સાકાર કરતી નવોદય વિદ્યાલય, શિક્ષણની સાથે મૂલ્યોનો સંદેશ આપે છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

શિક્ષા એ એવી રોશની છે, જેના દ્વારા સમૃદ્ધ, સક્ષમ અને વિકસિત ભારતનું નિર્માણ કરી શકાય છે. સરકારી સંસ્થા હોવા છતાં નવોદય વિદ્યાલય તેના ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરીક્ષા પરિણામોને કારણે આજે અગ્રસ્થાને છે. રાજકારણ, પ્રશાસન, ચિકિત્સા, ઇજનેરી, શૈક્ષણિક ક્ષેત્ર, સૈન્ય સેવાઓથી લઈને વિવિધ પ્રોફેશનલ સેવાઓ, બિઝનેસ અને સામાજિક સેવાઓમાં નવોદયના વિદ્યાર્થી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની …

Read More »